Only Gujarat

Day: June 30, 2020

દેશના આ બ્રિજ પરથી એક જ વર્ષમાં 1000થી વધુ લોકોએ કૂદીને કરી લીધી છે આત્મહત્યા

યુપીમાં પ્રયાગરાજને નૈની સાથે જોડતા નવા યમુના બ્રિજને શહેરના લોકો શાપિત ગણી રહ્યાં છે. આ પૂલ છેલ્લા બે દાયકામાં સૂસાઇડ પોઇન્ટ બની ગયો છે. આ બ્રિજ પરથી અત્યારસુધીમાં જીવનથી હારી ગયેલા એક હજારથી વધુ લોકોએ નદીમાં છલાંગ લગાવી છે. પ્રયાગરાજનો…

લગ્નના આગલાં જ દિવસે દુલ્હાના મોબાઈલ પર દુલ્હનનો આવ્યો ‘ગંદો’ વીડિયો પછી…..

દુલ્હા-દુલ્હન પોતાના સપનામાં ખોવાયેલા હતા. ઘરે લગ્નની તૈયારી ચાલી રહી હતી. એક દિવસ બાદ જ યુવક દુલ્હો બની દુલ્હનના ઘરે જવાનો હતો. પરિવારમાં લોકો પણ એકત્રિત થઇ ગયા હતા પરંતુ થનારા દુલ્હના વોટ્સએપ પર ન્યૂડ ફોટો અને વીડિયો આવ્યો જેના…

18 વર્ષ મોટાં શખ્સ સાથે અફેરના સમાચારથી હેરાન થઈ ગઈ હતી બાલિકા વધૂની એક્ટ્રસ

મુંબઈઃ ટીવી શો ‘બાલિકા વધૂ’માં આનંદીનો રોલ કરનારી એક્ટ્રસ અવિકા ગૌર 23 વર્ષની થઈ ગઈ છે. અવિકા ગૌરનો જન્મ 30 જુલાઇ 1997માં મુંબઈના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. અવિકાના પિતા સમીર ગૌર ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ એજન્ટ છે, જ્યારે તેમની મા…

શાહિદ કપૂર સાથે ડેબ્યુ કરનાર અભિનેત્રી હવે ફિલ્મોથી દૂર રહીને જીવે છે આવી લાઈફ

મુંબઈઃ ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’થી અમૃતા રાવ અને શાહિદ કપૂરે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. શાહિદ અને અમૃતા ઉપરાંત વધુ એક એકટ્રસે પણ ‘ઇશ્ક વિશ્ક’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ એક્ટ્રસનું નામ શહનાઝ ટેઝરીવાલા છે. શહનાઝ ટેઝરીવાલાએ તેમનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો….

કોલેજના દિવસોમાં આવો દેખાતો હતો સુશાંત સિંહ રાજપુત, તસવીરો થઈ વાયરલ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુત હવે આ દુનિયામાં નથી રહ્યાં, પણ તેમની યાદો લોકો પાસે રહી છે. સુશાંતના ફેન્સ તેમની યાદોને તાજી કરી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયામાં સુશાંત સિંહ રાજપુતના કૉલેજના દિવસનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ…

બ્યૂટી પાર્લરમાંથી મળી આવી ટીકટોક સ્ટારની લાશ, પિતાએ લગાવ્યો ગંભીર આરોપ

હરિયાણાના સોનીપતથી એક યુવતીની લાશ મળતા હડકંપ મચી ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક તરફી પ્રેમમાં મહિલાની હત્યા કરવામાં આવી. મૃતક મહિલા શિવાનીની સાથે કામ કરનારા નીરજે જ્યારે રવિવાર 28 જુને બ્યૂટી પાર્લર ખોલ્યું તો તેને બદબૂ આવી…

સુશાંત સિંહ આત્મહત્યા મામલે લોકગાયકે બોલીવુડનાં દબંગ ખાન ઉપર લગાવ્યો મોટો આરોપ

એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે દરરોજ નવા-નવા દાવા કરવામાં આવે છે. બિહારથી આવેલાં સુશાંતસિંહ રાજપૂતનાં નિધન બાદથી જ નેપોટીઝમ અને જૂથવાદનો મુદ્દો ગરમાયો છે. ત્યારે આ બધા વચ્ચે બિહારનાં લોકગાયક સુનિલ છૈલા બિહારીએ સુશાંતસિંહ રાજપૂત મોતનાં મમાલે એકટર સલમાન…

ભારતની આ કંપનીએ તૈયાર કરી કોરોના વાયરસની રસી, ટ્રાયલ કરવાની મળી મંજૂરી

કોરોના (Covid-19Outbreak) સામેની લડતમાં ભારતને મોટી સફળતા મળી રહી હોય તેવું લાગે છે. ભારતે કોરોના વાયરસ રસી (Covid-19 Vaccine) તૈયાર કરવા તરફ એક મોટું પગલું ભર્યું છે. ભારત બાયોટેકે (Bharat Biotech) કોરોના વાયરસ રસીની શોધ કરી છે. આ રસીનું નામ…

ચીની-ભારતીય સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપને લઈ પૂર્વ આર્મી ચીફે કર્યાં ચોંકાવનારા ખુલાસા

15 જૂનની રાત્રે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકોની વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ ઝડપને લઈને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ વીકે સિંહે અમુક ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે જણાવ્યુકે, ચીનનાં તંબૂમાં અચાનક આગ લાગી ગઈ હતી, તેને…

You cannot copy content of this page