ગણેશોત્સવ દરમિયાન અમદાવાદીઓ ગણેશજીના આ મંદિરના દર્શન કરવાનું ના ચૂકતા

Ganesh BHagwan Siddhivinayak Temple near Ahmedabad : અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે, આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. જે મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું …

ગણેશોત્સવ દરમિયાન અમદાવાદીઓ ગણેશજીના આ મંદિરના દર્શન કરવાનું ના ચૂકતા Read More

શ્રીકૃષ્ણથી અલગ થયા બાદ રાધાનું શું થયું? બંને ફરી ક્યારેય મળ્યા હતા?

આજે આખા દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે પણ આપણે પ્રેમ અને બલિદાનની વાત કરીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ સૌથી પહેલા થાય છે. બંનેના નામ …

શ્રીકૃષ્ણથી અલગ થયા બાદ રાધાનું શું થયું? બંને ફરી ક્યારેય મળ્યા હતા? Read More

જન્માષ્ટમીના તહેવાર પર બનાવો માત્ર 10 મીનિટમાં આ સરળ ચણાના લોટના લાડું

આ વર્ષે 7મી સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેમને માખણ અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ …

જન્માષ્ટમીના તહેવાર પર બનાવો માત્ર 10 મીનિટમાં આ સરળ ચણાના લોટના લાડું Read More

આ વર્ષે ક્યારે છે રક્ષાબંધન? ભૂલથી પણ ભદ્રાના આ સમયમાં ના બાંધતા રાખડી

હિન્દુ કેલેન્ડર મુજબ, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. રક્ષાબંધન હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભારતના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે. ભારત સિવાય વિશ્વમાં જ્યાં પણ હિન્દુ …

આ વર્ષે ક્યારે છે રક્ષાબંધન? ભૂલથી પણ ભદ્રાના આ સમયમાં ના બાંધતા રાખડી Read More

રક્ષાબંધન પર ભાઈને નારિયેળ ખોયા બરફી ખવડાવો, માત્ર 10 મીનિટમાં તૈયાર થઈ જશે આ ખાસ મીઠાઈ

આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં તહેવારો દરમિયાન ઘણી બધી ભેળસેળયુક્ત વસ્તુઓ સપ્લાય થાય છે. ખાસ કરીને ભેળસેળયુક્ત માવામાંથી બનતી મીઠાઈઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આવી સ્થિતિમાં, જો …

રક્ષાબંધન પર ભાઈને નારિયેળ ખોયા બરફી ખવડાવો, માત્ર 10 મીનિટમાં તૈયાર થઈ જશે આ ખાસ મીઠાઈ Read More

મંગળવારનું વ્રત શરૂ કરતાં પહેલા જાણી લો આ ખાસ નિયમો, આ 5 ભૂલો ક્યારેય ન કરતાં

તમે ઘણા લોકોને બ્રહ્મચર્ય પાળતા અને મંગળવારે ઉપવાસ કરતા જોયા હશે. શું તમે જાણો છો કે આ દિવસે ઉપવાસ અને પૂજા કેટલી શુભ અને ફળદાયી છે? મંગળવારનું વ્રત મંગળની સમસ્યાઓ …

મંગળવારનું વ્રત શરૂ કરતાં પહેલા જાણી લો આ ખાસ નિયમો, આ 5 ભૂલો ક્યારેય ન કરતાં Read More

ગુજરાતને અડીને આવેલું છે અનોખું ભગવાન શિવજીનું મંદિર, દરરોજ દરિયાદેવ પોતે કરે છે જળાભિષેક

ગુજરાતીઓ માટે ખાસ કરીને હરવા-ફરવા માટે દીવ ઘણું જ પ્રખ્યાત છે. અહીં મોજ મસ્તી માટે ઘણી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અહીંનો દરિયા કિનારો ઘેલું લગાડે તેવો છે માત્ર ગુજરાતના …

ગુજરાતને અડીને આવેલું છે અનોખું ભગવાન શિવજીનું મંદિર, દરરોજ દરિયાદેવ પોતે કરે છે જળાભિષેક Read More

આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ, ઘેરબેઠાં 21 રૂપિયામાં ઓનલાઈન પૂજા કરો ને પોસ્ટમાં મેળવો પ્રસાદ

આજથી શિવભક્તિનો મહાઉત્સવ એવા પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટશે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે …

આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ, ઘેરબેઠાં 21 રૂપિયામાં ઓનલાઈન પૂજા કરો ને પોસ્ટમાં મેળવો પ્રસાદ Read More

હનુમાનજીના પગ ધુએ છે મા ગંગા, મંદિરના દરવાજા બંધ હોવા છતાંય ઉમટ્યા અનેક શ્રદ્ધાળુંઓ

સંગમ નગરી પ્રયાગરાજથી 800 મીટર દૂર બંધવા સ્થિત સૂતેલાં હનુમાનજીને મળવા માટે મા ગંગા બપોરે 2 વાગ્યે પહોંચ્યા હતાં. મા ગંગા આમ તો દર વર્ષે હનુમાનજીના પગ પખારવા આવે છે, …

હનુમાનજીના પગ ધુએ છે મા ગંગા, મંદિરના દરવાજા બંધ હોવા છતાંય ઉમટ્યા અનેક શ્રદ્ધાળુંઓ Read More

બુધનું રાશિ પરિવર્તન, કર્ક સહિત આ પાંચ રાશિ માટે સર્જાશે અનેક મુશ્કેલીઓ

બુધ ગ્રહને નવગ્રહનો રાજકુમાર કહેવામાં આવે છે અને બુદ્ધિ, વાણી, ચેતના, વેપાર, સાંખ્યિકી અને ત્વચા સહિતનો કારક માનવામાં આવે છે. બુધ મકર રાશિમાંથી કુંભ રાશિમાં ગોચર કરશે. આ ગોચર 25 …

બુધનું રાશિ પરિવર્તન, કર્ક સહિત આ પાંચ રાશિ માટે સર્જાશે અનેક મુશ્કેલીઓ Read More