Only Gujarat

Day: June 19, 2020

અંકિતા સાથેના બ્રેકઅપને માનતો મોટી ભૂલ, ક્રિતી સેનન સાથે પણ સુશાંતના હતા રિલેશન

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. આ મામલે અત્યારસુધી ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે કેસ ઉકેલવા સુશાંતના પરિવારજનો, મિત્રો અને રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી. હવે સુશાંતના ડૉક્ટરે પોલીસ સમક્ષ ઘણા…

કોરોના અંગે નિષ્ણાતોનો નવો દાવો, આંખને લઈને કર્યો મોટો ખુલાસો

ઓટ્ટાવા, કેનેડા: કોરોના મહામારીનો કેર યથાવત્ છે. રોજ તેના નવા લક્ષ્ણોના અહેવાલ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન એક રિસર્ચમાં કોરોના નવા લક્ષણ વિશે માહિતી સામે આવી છે. નવા રિસર્ચ રિપોર્ટ અનુસાર, આંખોનો રંગ બદલાવવું પણ કોરોના વાઈરસનું લક્ષણ હોઈ…

ધડાકાભેર ઉલ્કા પિંડ જમીન સાથે ટકરાતા લોકો ભયભીત, કિંમત આંકવામાં લાગ્યા નિષ્ણાતો

જયપુર: મોટા ધડાકા સાથે બોમ્બ જેવા આકારની વસ્તુ આકાશમાંથી પડી અને જમીનમાં એક ફૂટ અંદર ધસી ગઈ. આ ધડાકાનો અવાજ 2 કિ.મી. સુધી સંભળાયો હતો. આ એક ઉલ્કા પિંડ હતું, જેની એક મશીનથી તપાસ કરવામાં આવતા તેની કિંમત કરોડોમાં હોઈ…

સગાઈ વખતે યુવક-યવતી ખોવાઈ ગયા એકબીજાની આંખોમાં, પછી તરત લગ્ન કરી આપવાની પકડી હઠ

સગાઈ સમારોહ માટે પહોંચેલા યુવક અને યુવતીનો ચઢી ગયો પ્રેમનો પરવાન. ત્યારબાદ બંનેએ સગાઈને બદલે તરત જ લગ્ન કરવાની જીદ પકડી લીધી હતી, જ્યારે એક પક્ષ થોડા સમય પછી લગ્ન કરવા માંગતો હતો, જેનાથી વિવાદ શરૂ થઈ ગયો. જ્યારે વાત…

ટીવી ઈન્ડસ્ટ્રી માટે ખરાબ સમાચાર, વધુ એક સભ્યનું કોરોનાથી મોત

મુંબઈ: મનોરંજન ઉદ્યોગ માટે રોજ ખરાબ સમાચાર આવી રહ્યા છે. ઇરફાન ખાનના મોતથી શરૂ થયેલ આ ઘટનાક્રમ તેના અંતનું નામ નથી લઈ રહ્યો. ઋષિ કપૂર, ઇરફાન ખાન, વાજિદ ખાન અને સુશાંત સિંહ રાજપૂત પછી ટીવી શો થપકી પ્યાર કીની ટીમના…

સાઉથના સુપરસ્ટારના આકસ્મિક અવસાનથી પત્ની સરી ગઈ ઊંડા આઘાતમાં, કરી આંખો ભીની કરી દેતી વાત

મુંબઇ/હૈદરાબાદ: સાઉથની ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા ચિરંજીવી સરજાનું થોડા દિવસો પહેલા (7 જૂન)ના અવસાન થયું હતું. ચિરંજીવી માત્ર 39 વર્ષના હતા. તેમના આકસ્મિક અવસાનથી આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. જણાવીએ કે ચિરંજીવીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,…

ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યાનો હાથ હંમેશા કેમ પકડી રાખે છે? કારણ જાણીને નવાઈ લાગશે

મુંબઈઃ સેલેબ્સ સાથે જોડાયેલા અનેક કિસ્સા સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યા છે. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યાનો એક કિસ્સો વાઇરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન તેના પરિવાર સાથે સમય પસાર કરી રહી…

21 જૂને સૂર્યગ્રહણના પ્રભાવને લીધે આ 6 રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની

21 જૂને સૂર્યગ્રહણ પછી વિશ્વમાં અનેક પ્રકારની આપત્તિ આવવાની જ્યોતિષો દ્વારા આગાહી કરવામાં આવી છે. સૂર્યગ્રહણના પ્રભાવથી કેટલીક રાશિના જાતકોને લાભ થઈ શકે છે, પણ કેટલીક રાશિઓના જાતકોને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે. સૂર્યગ્રહણના પ્રભાવને લીધે 6 રાશિના જાતકોના…

સલમાન ખાનની આ એક્ટ્રસે ખોલી હતી ઇન્ડસ્ટ્રીની પોલ ત્યારે ચોંકી ગયા હતા સેલેબ્સ

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતે 14 જૂન, 2020એ મુંબઈ સ્થિત બાંદ્રામાં તેના ઘરે આત્મહત્યા કરી હતી. આ પછી અનેક સેલેબ્સે બોલિવૂડનું કાળું સત્ય જાહેર કરવાનું શરૂ કર્યું છે. કેટલાકે ઇન્ડસ્ટ્રીમાં દિગ્ગજો પર સગાવાદનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં…

બે શખ્સોને ખોદકામ દરમિયાન મળ્યો 800 વર્ષ જૂનો ‘ખજાનો’ પણ વેચવા નિકળ્યાં તો…..

ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં પોલીસે મુઘલકાલીન સિક્કા મળ્યા બાદ તેને વેચવા જઇ રહેલા બે લોકોની ધરપકડ કરી છે. વાત એવી છે કે કૌશાંબીના ભૌતર ગામમાં મુકેશ પુરી નામના વ્યક્તિનું ઘર બની રહ્યું હતું. મકાનનો પાયો બનાવવા માટે જ્યારે ખોદકામ થઇ રહ્યું હતું…

You cannot copy content of this page