Only Gujarat

Day: June 29, 2020

સેલિબ્રિટીના ઘરમાં જન્મ થયો ન હોવા જતા મહેનતથી આ એભિનેત્રીઓએ ગજવ્યું છે બોલિવૂડ

મુંબઈ: બોલીવુડમાં હાલ નેપોટિઝમને લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. તેની શરૂઆત થઈ છે સુશાંત સિંહ રાજપૂતની અચાનક આત્મહત્યાથી. સુશાંતના મોત બાદ તેના ચાહકો પણ સેલ્ફ મેડ અભિનેતાઓ અને અભિનેત્રીઓના સમર્થનમાં આવ્યા છે. બોલીવુડમાં માત્ર અભિનેતાઓ જ નહીં પરંતુ…

પુત્ર ગે હોવાથી પૂર્વ DGPએ પુત્રવધુને કહ્યું, મારી સાથે સંબંધ બનાવી લે સંબંધ…

રાજ્યના પૂર્વ ડીજીપી ડીકે પાંડેયની પુત્રવધુએ તેમના પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. પાંડેયની પુત્રવધુએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેનો પતિ ગે છે આથી સસરા ખુદ ફિઝિકલ રિલેશન બનાવવાનું દબાણ કરે છે. ઉલ્લેખનીય છે કે પાંડેય ઝારખંડના ડીજીપી હતા…

16 પાનાની સુસાઈડ નોટ લખીને પરિણીતાએ ફાંસી લગાવીને કરી લીધો આપઘાત

ઉત્તરપ્રદેશના કાનપુરમાં પારિવારિક કલહથી પરેશાન પત્નીએ ફાંસી લગાવી આપઘાત કરી લીધો. મૃતકે આપઘાત પહેલા 16 પાનાનો પતિના નામે સુસાઇડ નોટ લખી છે જેને ફેસબૂક મેસેન્જરથી ભાઇ અને પોતાની બહેનને પણ મોકલ્યો હતો. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે પતિનું ઘરે છોડી…

સુશાંત માટે પોતાની કરિયર પણ બરબાદ કરવા તૈયાર હતી ગર્લફ્રેન્ડ અંકિતા

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને બે સપ્તાહનો સમય થઇ ચૂક્યો છે પરંતુ પરિવારજનો અને મિત્રો હજુ પણ આઘાતમાં છે.હજી પણ રડી રડીને બેહાલ થઈ ગઈ છે. કેટલાય દિવસથી સરખી ઉંઘી પણ નથી. સુશાંતના નજીકના મિત્રો અને પ્રોડ્યુસર સંદીપ સિંહે હાલમાં જ…

શાહરૂખ ખાન એક સમયે અભિેનત્રી કાજોલને કરતો હતો નફરત

મુંબઈઃ કાજોલ અને શાહરૂખની જોડી સિલ્વર સ્ક્રીન પર સૌથી રોમેન્ટિક અને પોપ્યુલર જોડીમાંથી એક માનવામાં આવે છે. બંનેએ સાથે ‘બાજીગર’થી લઈ ‘દિલવાલે’ સુધી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત કાજોલે શાહરૂખ ખાનની અનેક ફિલ્મોમાં ગેસ્ટ અપેરિઅન્સ પણ આપ્યો છે….

90નાં દશકમાં બોલ્ડ એક્ટ્રસમાં થતી હતી આ અભિનેત્રીની ગણતરી પણ…..

મુંબઈઃ ‘ઓયે ઓયે…’ સોન્ગ ફેમસ એક્ટ્રસ સોનમ 90નાં દશકમાં એક બોલ્ડ એક્ટ્રસ તરીકે જાણીતી હતી. સોનમનું સાચુ નામ બખ્તાવર ખાન છે. સોનમે માત્ર 14 વર્ષની ઉંમરમાં ફિલ્મ ‘વિજય’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સોનમે તેમના ફિલ્મી કરિયરમાં માત્ર 25 ફિલ્મોમાં કામ…

બોલિવૂડની આ ફિલ્મો માટે સુશાંત સિંહ રાજપુતની કરાઈ હતી પહેલી પસંદગી

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતના નિધન પછી તેમના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના ઘણાં લોકો આઘાતમાં છે. સુશાંત સિંહ રાજપુતે શા માટે આત્મહત્યા કરી, તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંત સિંહ રાજપુત…

સુશાંત સિંહ રાજપુતના નામમાં જ છુપાયું હતું તેની માતાનું નામ, આ રીતે થયો ખુલાસો

સુશાંત તેની સ્વર્ગીય માતાને ખૂબ પ્રેમ કરતો હતો, જેના કારણે તેને પોતાના નામથી પણ પ્રેમ હતો. આનું કારણ સમજાવતાં તેમણે કહ્યું કે, મારા નામમાં જ મારી માતાનું નામ છુપાયેલું છે. આ વાતનો ખુલાસો તેણે સોશિયલ મીડિયા પર પોતાના એક ચાહકના…

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં પોલીસને મળવા લાગ્યા સાચા પુરાવા?

ઉભરતા અભિનેતા સુશાંત સિંહનાં જીવનમાં સૌથી મોટો ભૂકંપ જે ઘટનાથી આવ્યો છે, તેના કેન્દ્રમાં રહેલી અભિનેત્રી સંજના સાંઘીને મુંબઈ પોલિસે સોમવારે પુછપરછ માટે બોલાવી હતી. સંજના સાંઘી ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ ‘દિલ બેચરા’ની હિરોઇન છે, જે આવતા મહિને રિલીઝ થવાની છે….

ધ્યાન આપો…કોરોના વધુ ત્રણ લક્ષણો આવ્યા સામે, જાણો ક્યા છે નવા લક્ષણો

અમેરિકામાં સ્વાસ્થ્ય મામલાની સર્વોચ્ચ સંસ્થા સીડીસી (સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન અથવા રોગ નિયંત્રણ તેમજ નિવારણ કેન્દ્ર)એ કોરોના વાયરસનાં લક્ષણોની યાદીમાં વધુ ત્રણ લક્ષણોને સામેલ કર્યા છે. અમેરિકન સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ વહેતા નાક (રનિંગ નોઝ)જીવ ઘબરાવો અને ડાયેરિયા અથવા…

You cannot copy content of this page