Only Gujarat

Day: May 5, 2020

ખેડૂતે કરી કમાલ.. સૂકી ભઠ્ઠ બે વીઘા જમીનમાં ઉગાડી દીધું લાખોનું કિંમતી કેસર

લખનઉઃ કોરોના વાયરસના કારણે આખા દેશમાં લૉકડાઉન છે અને પાકના કાપવાનું કામ યોગ્ય રીતે નથી થઈ રહ્યું. આ વચ્ચે ઉત્તર ભારતમાં વરસાદ, તોફાન અને બરફવર્ષાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. આ વચ્ચે, બુંદેલખંડના એક ખેડૂત પરિવારે સૂકી જમીન પર…

ક્યાં ગઈ ગુજરાતની માણસાઈ! સુરતથી ટ્રેનમાં ગયેલા મજૂરો પાસેથી વસૂલવામાં આવ્યું ભાડું

લખનઉઃ કોરોના સંકટ દરમિયાન તમામ રાજ્યોમાં ફસાયેલા મજૂરોની ધીરજ ખૂટી રહી છે તો રાજનૈતિક પાર્ટીઓ તેના પર રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મજૂરો પાસેથી ટ્રેનનું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો છે….

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં આ દર્દીને એઈડ્સ હતો છતાંય હરાવ્યો કોરોનાને

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હૉસ્પિટલ પરિસરમાં ખાસ બનાવવામાં આવેલા કોવિડ-19 હૉસ્પિટલમાં આજે એક ખાસ ઘટના બની, જ્યારે કતારમાં ઉભેલા તબીબો અને પેરા મેડિકલ કર્મચારીઓએ ફૂલોનો વરસાદ કરીને HIVથી પીડિત કોરોનાના દર્દીના સ્વસ્થ થવા પર તેને હૉસ્પિટલથી ઘરે રવાના કર્યો. આ નજારો…

લૉકડાઉન પૂર્ણ થયા બાદ નેહા કક્કર ફરશે સાત ફેરા, લગ્ન માટે બની ઉતાવળી?

મુંબઈઃ ‘ઈન્ડિયન આઈડલ 11’ના જજ નેહા કક્કર તેના લુક અને નિખાલસતા માટે ચર્ચામાં છે. નેહા અગાઉ તેના અફેર અંગે ચર્ચામાં રહી હતી. નેહા અને આદિત્ય નારાયણના અફેરના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી દીધી હતી. નેહા કક્કર અને આદિત્ય નારાયણે ‘ઈન્ડિયન આઇડોલ…

કોરોનાવાઈરસની વચ્ચે ચમત્કાર, વીજળીના થાંભલામાંથી ઉડ્યો પાણીનો ફૂવારો

લખનઉઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વીજ થાંભલામાંથી પાણીની ધાર નીકળી રહી છે. આ વિસ્તારના લોકો તેને એક ચમત્કાર માને છે અને સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે, આ 33000 વૉલ્ટના વીજ…

માતાનું કેન્સરમાં નિધન, નાની ઉંમરમાં પિતા ગુમાવ્યાં, હાર ના માની ને બની IAS

લખનઉઃ કહેવાય છે કે જીવન ક્યારેક ક્યારેક એવા પણ ટ્વિસ્ટ આવે છે જ્યારે માણસ થાકી થાય છે. ત્યારબાદ માણસ એટલો હારી જાય છે કે તે જીવનભર તેમાંથી બહાર આવી શકતો નથી. પરંતુ મુશ્કેલ સ્થિતિમાં પણ જે જંગ જીતે તે જ…

આ દેશની સીક્રેટ લેબમાં બની કોરોનાવાઈરસની રસી, આ રીતે માનવ શરીરમાં કરશે કામ

નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. જેને રોકવા માટે તમામ દેશો રસી બનાવવામાં વ્યસ્ત છે. વિવિધ દેશોના વૈજ્ઞાનિકો રસી વિશે તમામ દાવા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન નફતાલી બેનેટે સોમવારે (ચાર મે) દાવો કર્યો…

શું ઐશ્વર્યા રાયનું આ પરિણીત અને બે સંતાનોના બાપ એવા ગુજરાતી બિઝનેસમેન સાથે અફેર હતું?

મુંબઈઃ દુનિયાભરમાં કોરોનાના સંક્રમણના કારણે લોકોની હાલત ખરાબ છે. ભારતમાં પણ 17 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય લોકોની સાથે-સાથે બોલિવૂડ સેલેબ્સ પણ ઘરમાં કેદ છે. આ દરમિયાન સેલેબ્સની કેટલીક જૂની વાતો આજકાલ બહુ વાયરલ થઈ રહી…

રાત્રે સૂતાં પહેલાં આ એક અંગ પર લગાવશો તો એટલા ચમત્કારિક ફાયદા મળશે કે નહીં થાય વિશ્વાસ

ધર્મ હોય કે આયુર્વેદ નાભિને શરીરનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. આ આપણા શરીરનું સેન્ટર પોઇન્ટ ગણાય છે. આયુર્વેદમાં એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના ઉપયોગથી નાભિ દ્વારા આપણે ઘણી બીમારીઓમાં રાહત મેળવી શકીએ છીએ. આમાંનો જ એક…

સુનિલ શેટ્ટીને તેનાં સાસુ-સસરાંને મનાવવા માટે 9 વર્ષ લાગ્યા હતાં, કારણ જાણીને ચોંકી જશો

મુંબઈઃ કોરોનાને લીધે લૉકડાઉનમાં બોલિવૂડ સેલેબ્સ તેમની યાદગાર તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. આ દરમિયાન સુનિલ શેટ્ટીએ અને તેમની ફેમિલીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે પન્ની માના, દીકરી અથિયા અને દીકરા અહાન સાથે…

You cannot copy content of this page