Only Gujarat

Day: May 11, 2020

પાટણમાં માત્ર 12 પાસ વેપારીએ કોરોના વોરિયર્સ માટે બનાવ્યો આ ખાસ રોબોટ

પાટણઃ કોરોના નામની મહામારીએ આખા વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. દર્દીઓની સેવા કરતા કોરોના વૉરિયર્સને પણ કોરોના થઈ રહ્યો છે. દર્દીના સીધા સંપર્કમાં આવતા ડૉક્ટર અને નર્સ પણ કોરોનાના શિકાર બની રહ્યા છે. ત્યારે તેમને દર્દીના સીધા સંપર્કમાં આવતા અટકાવવા…

કપડાં સીવી સીવીને માતાએ બંને દીકરાઓને ભણાવ્યા, IAS બનીને લાડલાએ ચૂકવ્યું ‘મમતાનું ઋણ’

જયપુરઃ આખા દેશમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી. માતાના સંઘર્ષ અને ત્યાગ માટે આ દિવસ મનાવવામાં આવે છે. માતાના ત્યાગ, સંઘર્ષ અને તેમના દ્વારા કરવામાં આવેલા નાના-મોટા કામ જેનાથી આપણી જિંદગી સરળ બની જાય છે. તેમને સલામ કરવાનો આ દિવસ…

ક્યારેય નહીં જાણી હોય આદિવાસીની આ દુનિયા અંગે, ભારતમાં માત્ર 3000 લોકો જ બચ્યાં છે

નવી દિલ્હીઃ દુનિયામાં અનેક એવા લોકો છે, જે દુનિયાની નજરોથી દૂર રહે છે. આ લોકો આધુનિક જિંદગીથી દૂર રહેવાનું પસંદ કરે છે. જ્યાં પહેરવેશમાં તેઓ સામાન્ય લોકોથી અલગ દેખાય છે, ત્યાં કેટલાક એવા કબીલા પણ છે, જેની રહેણીકરણી આધુનિક લોકોથી…

સોનું કે પ્લેટિનિયમ નહીં પણ આ પદાર્થ છે મોંઘોદાટ, એક ગ્રામની કિંમત જાણીને આંખો થશે પહોળી!

અમદાવાદઃ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સોના, ચાંદી અને હીરા જ દુનિયામાં સૌથી મોંઘા હોય છે, જેની કિંમત લાખો-કરોડોમાં હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, દુનિયાનો સૌથી મોંઘો પદાર્થ ક્યો છે, જેની કિંમત એટલી છે કે…

આ માતાને સલામ…શહીદ દીકરાને હજી પણ એવી રીતે લડાવે લાડ કે તમારી આંખો પણ ભીંજાઈ જશે!

જશપુરઃ માતાએ ભગવાન દ્વારા બનાવવામાં આવેલ સૌથી શ્રેષ્ઠ ભેટ છે. એટલે જ તો કહેવાય છે કે, ભગવાનને જોયા ના હોય તો માતાનાં દર્શન કરી લો. માતાની મમતાનો આવો જ અદભુત નજારો જોવા મળ્યો હતો છત્તીસગઢના જશપુરમાં, અહીં એક માતાએ તેના…

આજે અમદાવાદમાં કુલ 264 કેસ, બાપુનગર-બહેરામપુરમાં 12-12 તો કાલુપુરમાં 14 કેસ

અમદાવાદઃ આજે (11 મે) અમદાવાદમાં 268 કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતભરમાં કુલ 347 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 8,542 કુલ કેસ થયા છે. અમદાવાદમાં આજ સહિત ટોટલ કેસ 6086 થયા છે. આજે કુલ 20 મોત થયા છે, તેમાંથી અમદાવાદમાં આજે…

જો આ વિટામિનની હોય ઉણપ હોય તો કોરોનાવાઈરસના દર્દીઓનો જઈ શકે છે જીવ

અમદાવાદઃ રિસર્ચર્સે શરીરમાં વિટામિન ડીની ઊણપ અને કોવિડ 19ના વધતા જતા કેસો પર એક ખાસ રિસર્ચ કર્યું છે. પહેલાં થયેલ કેટલાંક રિસર્ચ અનુસાર, વિટામિન ડીની ઊણપ અને શ્વાસ સંબંધિત ઈન્ફેક્શન્સમાં સંબંધ હોવાની આશંકા હતી. તાજેતરમાં થયેલ એક રિસર્ચ અનુસાર, વિટામિન…

અમદાવાદમાં 15 મે પછી અપાઈ છૂટ, કયા-કયા લોકોને શરતો સાથે અપાઈ છૂટ? જાણો આ રહ્યું લિસ્ટ

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં લોકડાઉન ચાલુ છે ત્યારે ગુજરાત સરકારે આજે (11 મે) મહત્વની જાહેરાત કરી હતી. અમદાવાદમા 15 મે પછી છૂટ આપવામાં આવશે. જોકે, આ છૂટ સાથે શરતોનું પાલન કરવાનું રહેશે. આજે ગુજરાત સરકાર તરફથી આઈએએસ રાજીવ ગુપ્તાએ મહત્વની જાહેરાત…

ચીનમાં 18 સપ્ટેમ્બર 2019ના રોજ કોરોનાને લઈ શું થયુ હતુ? ચોંકાવનારો છે ખુલાસો

કોરોના વાયરસથી દુનિયાભરમાં 40 લાખથી વધારે લોકો સંક્રમિત છે. તો આ ખતરનાક બીમારીથી અત્યાર સુધીમાં 2.81 લાખથી વધારે લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ વાયરસ ગયા વર્ષે ચીનનાં હુબેઈ પ્રાંતમાં પેદા થયો હતો. તે આગની જેમ 200થી વધારે દેશોમાં કહેર…

કોરોના વાયરસને ફેફસા સુધી પહોંચતા રોકશે આ ખાસ થેરપી, ફક્ત ઘરમાં કરો આ બે કામ

કોરોના વાયરસનું સંક્રમણ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યુ. હજી સુધી તેનો કોઈ ચોક્કસ ઉપાય નથી. ના તો તેની કોઈ નિશ્ચિત દવા બની શકી છે અને ન તો તેની રસી તૈયાર કરવામાં આવી છે. જો કે, વિશ્વભરના વૈજ્ઞાનિકો આ…

You cannot copy content of this page