Only Gujarat

Day: May 1, 2020

નાનકડાં લાડલા ભાઈની અંતિમ યાત્રામાં 73 વર્ષના રણધીર કપૂરની દયનીય હાલત

મુંબઈઃ 30 એપ્રિલની સવાર સામાન્ય સવાર નહોતી. હજી તો ઈરફાન ખાનના આઘાતની કળ વળી પણ નહોતી. જોકે, ખ્યાલ નહોતો કે ભગવાન એક મોટો વજ્રઘાત આપવાની છે. અચાનક જ ન્યૂઝ આવ્યા કે રીશિ કપૂરની તબયિત ખરાબ હોવાથી હોસ્પિટલમાં દાખલ છે. સદાબહાર…

ટેરવા જેવડો દેશ છે, કોરોનાવાઈરસમાં મોતના મામલે ચીન કરતાં પણ નીકળ્યો આગળ

એમ્સ્ટરડેમઃ કોરોના રોગચાળો (COVID-19) ને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 2 લાખ 27 હજારથી વધુ મોત થયાં છે. જે ચીનમાંથી કોરોનાવાઈરસનો કહેર શરૂ થયો, ત્યાં જેટલા મોત થયા, તેનાંથી વધારે મોત ચીનથી લગભગ 100 ગણી ઓછી વસ્તીવાળા…

બંગાળમાં અડધી રાત્રે ઠેકાણે પાડવામાં આવી રહી છે લાશો, વીડિયો વાયરલ થતાં જ ભડક્યું ભાજપ

કોલકાતાઃ બંગાળમાં કોરોનાવાઈરસને લઈને જોરદાર રાજકાર ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરતાં આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં કોરોનાથી માર્યા ગયેલાં વધુ એક શખ્સની લાશના રાતનાં અંધારામાં ચોરી-છુપી રીતે અંતિમ સંસ્કાર કરવાનાં પ્રયાસો કરાઈ…

પતિનું કોરોનાને કારણે મૃત્યુ, હોસ્પિટલમાં પત્નીની કલ્પાંતથી ડોક્ટર્સ સહિતના લોકોની આંખો ભીંજાઈ

લખનઉઃ કોરોનાવાઈરસથી સંક્રમણ અને મોતનો ગ્રાફ તેજીથી ઉપર ચડી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે એવી ઘટનાઓ સામે આવી રહી છે, જે હૃદય કંપાવી નાંખે છે. ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કોરોનાવાઈરસથી સંક્રમિત…

માસ્ક પહેરીને કર્યાં લગ્ન, કાર ના મળી તો વરરાજા સાયકલ પર પહોંચ્યો સાસરે…

લખનઉઃ કોરોનાવાઈરસના સંક્રમણને વધતું અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ 30 જુન સુધી કોઇપણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમ પર રોક લગાવી દીધી છે. એવામાં અગાઉથી જ નક્કી થયેલા લગ્ન પણ ટાળવામાં આવ્યા છે. પરંતુ કેટલાક એવા પણ…

પિતાની અંતિમ વિધિમાં પરમિશન મળ્યાં બાદ પણ કેમ ન પહોંચી શકી રિદ્ધિમા કપૂર? જાણો કારણ

હિન્દી સિનેમાનાં વધુ એક દિગ્ગજ કલાકાર ઋષિ કપૂરે 30 એપ્રિલ 2020 ફાની દુનિયા છોડી દીધી. તેમના અંતિમ સંસ્કારમાં પરિવારનાં 20 લોકો હાજર રહ્યા હતા. દુખદ વાત એ છે કે, તેમના અંતિમ સંસ્કાર સમયે પુત્રી રિદ્ધિમા ઈચ્છતાં પણ પહોંચી શકી નહીં….

વુહાન બાદ હવે ભારતની આ લેબમાં પેદા કરવામાં આવે છે કોરોના વાયરસ? જાણો આ છે કારણ

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વિશ્વભરમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે, હૈદરાબાદમાં સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી (CCMB) છેલ્લા બે અઠવાડિયાથી લેબમાં આ વાયરસનું નિર્માણ કરી રહ્યું છે. તેનો હેતુ વાયરસના જીનોમ અને તેની પ્રકૃતિ પર સંશોધન કરવાનો…

ગુજરાત BJPના પૂર્વ ધારાસભ્યની પુત્રીએ ગળાફાંસો ખાઈને કરી આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

જામનગર: કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગુ લોકડાઉનના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે જ રાજ્યમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજી ભાઈ ચાવડાની 24 વર્ષની પુત્રી રિદ્ધિએ…

ટ્યુશન ટીચર સાથે ભત્રીજીના બંધાયા આડા સંબંધ પછી જે થયું તે જાણીને તમને નવાઈ લાગશે

બેગુસરાય જિલ્લાના બખરી પોલીસ સ્ટેશનના કરેયટાંર ગામમાં રહેતા 22 વર્ષિય મિથિલેશ કુમારની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મિથિલેશની હત્યા તેની ભત્રીજીએ પોતાના પ્રેમી અને તેના સાથીઓ સાથે મળી કરવામાં આવી હતી. ડીએસપી કુંદન કુમાર સિંહે જણાવ્યું કે મિથિલેશની હત્યા…

અનોખી પ્રેમ કહાની: કોરોનાથી પત્નીનું મોત થયા બાદ પતિએ પણ ઓક્સિજન માસ્ક કાઢી નાખ્યું

તમે પતિ-પત્નીના પ્રેમની અનેક ઉદાહરણ સાંભળ્યા હશે. આવી જ એક અનોખા પ્રેમની કહાની સામે આવી છે. બન્યું એવું કે પત્નીનું કોરોના પોઝિટિવ હોવાને કારણે મૃત્યુ થયું હતું. જેવા મોતના સમાચાર તેના પતિને મળતાં જ તેણે પણ પોતાનો ઓક્સિજન માસ્ક કાઢી…

You cannot copy content of this page