Only Gujarat

Day: August 22, 2020

પરિણીત ને એક દીકરીનો બાપ હોવા છતાંય મહેશ ભટ્ટનું હતું પરવીન બાબી સાથે અફેર

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી ફિલ્મમેકર મહેશ ભટ્ટ સતત ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ, મહેશ ભટ્ટે જ રિયા ચક્રવર્તીને સુશાંત સાથે સંબંધ તોડવાની સલાહ આપી હતી. મહેશ ભટ્ટની સલાહ પર જ રિયાએ 8 જૂને સુશાંતનું ઘર છોડી દીધું હતું. ઘર…

બ્રેકઅપ બાદ સ્ટેજ પર જ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી સલમાનની આ એક્ટ્રસ

મુંબઈઃ સલમાન ખાન સાથે ફિલ્મ ‘જય હો’માં કામ કરી ચૂકેલી એક્ટ્રસ સના ખાનએ 21 ઓગસ્ટે તેમનો 33મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તેમનો જન્મ 21 ઓગસ્ટ, 1987માં મુંબઈમાં થયો હતો. સનાએ તેમના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2005માં ફિલ્મ ‘યહી હૈ હાઇ…

ભારતની દીકરીને અમેરિકાની કંપનીમાં મળ્યું અધધધ લાખનું પેકેજ

હિમાચલની પુત્રીને અમેરિકાની કંપનીમાં સાડા 42 લાખ પગારનું વાર્ષિક પેકેજ મળ્યું છે. જિલ્લા કુલ્લુની જિયાની રહેવાસી 22 વર્ષિય સન્યા ઢીંગરાની આ સફળતાથી પરિવારના લોકોમાં ખુશીનો માહોલ છે. સન્યાને અમેરિકાની એડોબ કંપનીએ નોકરી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ…

પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પોતાના જ પતિની કરી કરૂણ હત્યા

રાજધાની દિલ્હીમાં એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પોતાનાથી અડધી ઉંમરના પતિની હત્યા કરી. એટલું જ નહીં પોલીસને ગુમરાહ કરવા માટે પતિ દ્વારા આત્મહત્યા કરી હોવાની ખોટી કહાની પણ સંભળાવી. પરંતુ પોલીસને તેની કહાનીમાં જરાય વિશ્વાસ આવ્યો નહીં અને કડકાઇથી…

IPL 2020 માટે રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરે કરી સગાઈ

ઈન્ડિયન પ્રિમિયર લીગ IPL માટે ટીમ સંયુક્ત અરબ અમીરાત માટે રવાના થઇ રહી છે. આ દરમિયાન એક ભારતીય ક્રિકેટરે પોતાની સગાઇની જાહેરાત કરી છે. હાલામાં જ યઝુવેન્દ્ર સિંહ ચહલે પણ પોતાની સગાઇની જાહેરાત કરી હતી અને હવે ભારતીય ઓલરાઉન્ડર વિજય…

સુશાંતની ડેડબોડી જોઈને પ્રેમિકા રિયાએ અંતિમ વાર શું કહ્યું હતું?

Sushant Singh Suicide Case: સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ફિલ્મ નિર્માતા સુરજીતસિંહ રાઠોડે એક નવો ખુલાસો કર્યો છે. 15 જૂનના રોજ તે રિયા ચક્રવર્તીને કૂપર હોસ્પિટલની મોર્ચુરીમાં લઈ ગયો હતો, જ્યાં અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ પછી રાખવામાં આવ્યો હતો. તેમના કહેવા…

રસોઈયો અચાનક જ થયો ‘માલામાલ’! સવારે ઉઠ્યો ત્યારે ખબર પડી કે તે બની ગયો છે કરોડપતિ

આને કહેવાય જબરદસ્તી કિસ્મત ખુલવી. હરિયાણાના સિરસા જિલ્લાના કલાંવાલીમાં રહેતો હલવાઈ જાણતો પણ ન હતોકે, એજન્ટ દ્વારા જબરદસ્તી વેચાયેલી લોટરીની ટિકિટ તેને કરોડપતિ બનાવશે. શુક્રવારે સવારે જ્યારે ધર્મપાલ સૂઈને જાગ્યો ત્યારે ખબર પડી કે તે કરોડપતિ બની ગયો છે. પહેલા…

ડિસેમ્બર અંત સુધીમાં ભારતની 40 ટકા વસ્તીને લાગ્યો હશે કોરોનાનો ચેપ છતાંય સારા સમાચાર આવ્યા

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ હજી સુધી અટક્યો નથી. દેશમાં દરરોજના કોવિડ -19 ના હજારો નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરેક વ્યક્તિ રોગચાળાથી છૂટકારો મેળવવા માટે એક આદર્શ રસીની આશા રાખીને બેઠા છે. દરમિયાન, એક ખાનગી લેબ દ્વારા આગાહી કરવામાં આવી…

You cannot copy content of this page