Only Gujarat

Day: August 4, 2020

સાઉથના આ સ્ટાર્સને થયો હતો પહેલી નજરમાં પ્રેમ, પત્નીઓ રહે છે ઝાકમઝોળથી એકદમ દૂર

હૈદરાબાદઃ દક્ષિણ ભારતીય એક્ટર્સના ચાહક વર્ગથી કોઈ અજાણ નથી. આ સ્ટાર્સને ચાહકો પોતાની આંખો અને દિલમાં બેસાડે છે. પરંતું શું તમને ખબર છે કે સાઉથ ઈન્ડિયન સ્ટાર્સના દિલ પર કોનું રાજ છે. ચાલો આજે અમે તમને સાઉથના સુપર સ્ટાર્સની એવી…

આ સ્ટાર્સે સાત જન્મ નિભાવવાનું આપ્યું હતું વચન, પણ એક જ જન્મમાં થયા અલગ

મુંબઈઃ બોલીવુડના સિતારાઓ ફિલ્મની સાથે પોતાની અંગત લાઈફના કારણે પણ સમાચારોમાં રહે છે. સામાન્ય લોકોની જેમ તેમના જીવનમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે. એવા અનેક સિતારાઓ છે, જેઓ છૂટાછેડાના કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. કેટલાક સિતારાઓ એવા પણ છે, જેમણે…

તો શું આ એક્ટ્રેસ માત્ર સેક્સ માટે જ હતી? એકવાર જરૂર વાંચો

મુંબઈઃ 1970ના દાયકામાં આમ તો એકથી ચડિયાતી એક હિરોઈનો ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી હતી, પરંતુ એ વખતે એક અભિનેત્રી એવી હતી, જેણે પોતાની પહેલી ફિલ્મથી જ તમામના છક્કા છોડાવી દીધા. આ અભિનેત્રીનું નામ છે રેહાના સુલ્તાન. વર્ષ 1970માં આવેલી…

સલમાન ખાન જન્મદિવસ પર ના મળી શક્યો લાડલી બહેનને, જીજાએ કર્યું આ રીતે WISH

મુંબઈઃ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન 31 વર્ષની થઈ ગઈ છે. 1989માં જન્મેલી અર્પિતાના પતિ આયુષ શર્માએ રોમેન્ટિક અંદાજમાં વિશ કર્યું. સલમાન ખાનના બનેવી આયુષે ઇન્સ્ટાગ્રામ પર પત્ની અર્પિતા સાથે ફોટો શેર કરી ઇમોશનલ મેસેજ પણ લખ્યો હતો. જેમાં તેમણે…

રિશી કપૂરના નિધનના ત્રણ મહિના બાદ જ કપૂર પરિવારમાં સેલિબ્રેશન, ધામધૂમથી મનાવ્યું રક્ષાબંધન

મુંબઈઃ દેશભરમાં 3 ઓગસ્ટે રક્ષાબંધનના વિશેષ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જોકે, કોરોના મહામારીને લીધે લોકોમાં આ વર્ષે પહેલાં જેટલો હરખ જોવા મળ્યો નહતો. બૉલિવૂડમાં કપૂર પરિવારે પણ રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન કરિના કપૂર તેના પતિ સૈફ…

રક્ષાબંધન પર સુશાંતની બહેને કહ્યું એવું કે કોઈની પણ આંખોમાંથી આવી જશે પાણી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી તેમના ફેન્સ તે દુઃખને પોતાનું સમજી રહ્યાં છે, પણ રક્ષાબંધનના દિવસ વધારે દુઃખભર્યો ભર્યો એટલાં માટે રહ્યો કેમ કે, આજે સુશાંતની બહેનનું પહેલું રક્ષાબંધન હતું, જેમાં તેમના ભાઈ સુશાંત હવે તેમની સાથે નથી. દરેક…

આ મંત્રીએ રિયા ચક્રવર્તીને કહી વિષ કન્યા, આ કારણે કરી સુશાંતની હત્યા

પટણાઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે બિહાર સરકારના યોજના અને વિકાસ વિભાગના મંત્રી મહેશ્વર હજારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રિયા ચક્રવર્તીને સુપારી કિલર અને બોલિવૂડની વિષકન્યા ગણાવી હતી. જેણે સુશાંત સિંહનો જીવ લીધો. આ ઉપરાંત હજારીએ કહ્યું કે,…

વર્ષ પહેલાં જ કર્યાં હતાં લગ્ન, થયો એવો અંજામ કે પોલીસની આંખ પણ થઈ ભીની

કાનપુરઃ યુપીમાં આવેલા કાનપુર શહેરના રેલબાજાર લોકો ગ્રાઉન્ડથી હૃદય હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. અહીં પતિ-પત્નીની હત્યા કરવામાં આવી. આ ઘટનાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાયેલો છે. પોલીસ આ ડબલ મર્ડર પાછળનું રહસ્ય ઉકેલવામાં લાગી ગઈ છે. ફોરેન્સિક…

સુશાંત કેસમાં રિયા ચક્રવર્તીના પરિવાર પર પણ આક્ષેપો, જાણો કોણ કોણ છે ફેમિલીમાં

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર એક્ટરના પિતા કેકે સિંહે કેસ કર્યો છે. રિયા પર આક્ષેપ છે કે તેના કારણે એક્ટરનું મોત થયું. આ ઉપરાંત અન્ય ઘણા આક્ષેપ એક્ટ્રેસ પર લગાવવામાં આવ્યા છે. તો સોશિયલ…

વરસાદ ગુજરાતને ધમરોળશે? કઈ તારીખે કઈ-કઈ જગ્યાએ પડી શકે છે અતિભારે વરસાદ

અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ અતિભારે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં 4થી 8 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. પશ્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેશર…

You cannot copy content of this page