સૈફની પહેલી પત્ની 12 વર્ષ મોટી હતી તો બીજી પત્ની કરીના છે 11 વર્ષ નાની
મુંબઈઃ ક્રિકેટર મંસૂર અલીખાન પટૌડી અને શર્મિલા ટાગોરના પુત્ર સૈફ અલી ખાનનો 16 ઓગસ્ટના રોજ 50મો જન્મ દિવસ હતો. તેમનો જન્મ 1970માં દિલ્લીમાં થયો. સૈફના કરિયરની શરૂઆત ફિલ્મ ‘પરંપરા’થી થઇ, ત્યારબાદ તેમની બીજી ફિલ્મ ‘આશિક આવારા’ માટે તેમને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો…
ધોનીએ લગ્ન કર્યા તો ચાહકોને કાનોકાન ખબર પણ નહોતી પડી, આવી છે લવસ્ટોરી
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ધોનીએ ફેન્સનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે, “આજે સાંજે 7.29 બાદથી મને રિટાયર સમજવામાં આવે. ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસના…
બોલિવૂડમાં સફળ હોવા છતાંય સુશાંતે શા માટે શરૂ કરી હતી 3-3 કંપનીઓ?
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનનું રહસ્ય હજુપણ ઉકેલાયું નથી. એવામાં ઘણા સવાલના જવાબ મળવાના બાકી છે, સુશાંતના મોતની સાથે એક સવાલ એ પણ હતો કે શું સુશાંતને આર્થિક સમસ્યાઓ પણ હતી? શા માચે તેણે 3 કંપનીઓ શરૂ કરવી…
નહીં ખબર હોય કે કેમ કુરુક્ષેત્રમાં લડાયું હતું મહાભારતનું યુદ્ધ, આ છે રહસ્ય
અમદાવાદઃ એ તો તમને જરુરથી ખબર હશે કે મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણે જ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ આજે પણ મહાભારતના યુદ્ધ સાથે જોડાયેલા અનેક એવા રહસ્યો છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આવા જ કેટલાક રહસ્યો…
કોરોનાકાળમાં ધરતી પર આવી રહી છે એક પછી એક મુસીબતો, હવે સૂરજમાં થઈ મોટી હલચલ
વોશિંગ્ટનઃ 11 વર્ષ સુધી આપણો સૂરજ લૉકડાઉનમાં હતો. હવે તે જાગ્યો છે. તેમાં એક મોટું સનસ્પૉટ દેખાયું છે. એટલે કે સૌર ધબ્બો. આ ધબ્બો એટલો મોટો છે કે તેમાંથી નિકળનારી સૌર જ્વાળાઓ ધરતીને નુકસાન પહોંચાડી શકે છે. આ સૌર જ્વાળાઓના…
ધોનીએ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, જાણો શું છે ભવિષ્યનો સોલિડ પ્લાન
મુંબઈઃ મહેન્દ્ર સિંહ ધોની મહેનત કરનાર લોકો માટે પ્રગતિ કરવાની મિસાલ છે. મિસાલ તેઓ એ વાતની પણ છે કે મહેનત અને કિસ્મત એક સાથે કામ આવે તો કેવી રીતે માણસ દેશના સૌથી ધનવાન વ્યક્તિમાં સામેલ થઈ શકે છે. ધોનીએ શનિવાર,…
જયપુર: પિંક સિટીમાં ખાબક્યો મૂશળધાર વરસાદ, તમામ રેકોર્ડ તોડી નાખ્યા
જયપુર: પિંક સિટીમાં થયેલા મૂશળધાર વરસાદે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. છેલ્લા ત્રણ ચાર દિવસમાં ધોધમાર વરસાદ ખાભક્યો છે. જેનાથી આકું પિંક સિટી પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. આ વરસાદે શહેરના ઘણા વિસ્તારોમાં લોકોના જીવન મુશ્કેલીમાં મૂકી…
17 ઑગસ્ટે બુધનો સિંહ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિને ફાયદો ને કોને નુકસાન
મુંબઈઃ ગ્રહોમાં યુવરાજ કહેવાતા ચંદ્રપુત્ર બુધ 17 ઑગસ્ટ સવારે 8 વાગ્યે 28 મિનિટે કર્ક રાશિની યાત્રા સમાપ્ત કરી સિંહ રાશીમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યાં પહેલાથી વિરાજીત સૂર્ય સાથે યુતિ કરશે. સૂર્ય અને બુધની યુતિથી બચવા માટે ‘બુધાદિત્ય’ યોગ 29…
સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’ની તે ગાંડી ભિખારી યાદ છે તમને? ઓળખો
મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’ રિલીઝ થયાને 17 વર્ષ પુરાં થઈ ગયાં છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર નવો રેકોર્ડ સર્જ્યો હતો. સાથે જ સલમાનના કરિયરને ઊંચાઈ મળી હતી. ફિલ્મ ‘તેરે નામ’માં જનૂની પ્રેમીનો રોલ પ્લે કરનારા રાધેના ચહેરા…
સુશાંતના મોતના બે મહિના પહેલા રિયાએ કહ્યું હતું, તે મારો પ્રેમી નથી તે તો માત્ર….
મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધનને બે મહિના થઈ ગયા છે. આ બાબતે દરરોજ નવાં ખુલાસા થઈ રહ્યાં છે. સુશાંત સાથે છેલ્લાં વર્ષે રિલેશનમાં રહેલી રિયા ચક્રવર્તીએ તેમના નિધન પછી સ્વીકાર્યું હતું કે, તે સુશાંતની ગર્લફ્રેન્ડ હતી. સુશાંતના નિધનનાં બે દિવસ…