મહિલા વકીલ અને ડોક્ટરને ઘરમાં સાથે બેઠેલા જોઈને પત્નીએ ગુમાવ્યો પોતાનો પિત્તો ને…..
જમશેદપુરના બિરસાનગર થાના ક્ષેત્રની હાઇ પ્રોફાઇલ સોસાઇટીમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં પતિના ઘરમાં મહિલા વકીલને જોયા બાદ અલગ રહેતી પત્ની રાતીચોળ થઇ ગઇ અને પતિની સાથે મહિલા વકીલની પણ જાહેરમાં ધોલાઇ કરી નાખી. મહિલાએ પોતાના પતિની ચપ્પલથી…
પ્રેમિકા સૂતી રહી ને પ્રેમી તેની ફૂલ જેવી બાળકીને ઉઠાવી લઈ ગયો પછી જે થયું તે ચોંકાવનારું હતું
ત્રણ વર્ષની માસૂમનું અપહરણ કરી તેની સાથે ગેંગરેપ કરનારા ત્રણ આરોપીઓને કોર્ટે સોમવાર 15 જુને સજા ફટકારી. આરોપીઓની ગેંગ રેપ બાદ માસૂમનું માથું કાંપી તેની નિર્મમ હત્યા કરી દીધી હતી. મુખ્ય આરોપી રિંકુ સાવને આજીવન કારાવાસની સજા અને 90 હજારનો…
સલમાન ખાનની આ અભિનેત્રીમાં જોવા મળ્યાં કોરોનાના લક્ષણો પણ…..
મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ ખતરનાક વાઇરસથી સંક્રમિત લોકોનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના વાઇરસની ઝપટમાં અનેક બોલિવૂડ સ્ટાર પણ આવી ગયા છે. આ દરમિયાન 90નાં દશકની ફેમસ અભિનેત્રી પૂજા ડડવાલમાં કોવિડ-19ના લક્ષણ જોવા…
મિથુનની પત્નીએ આપી હતી ધમકી- ‘જો આ અભિનેત્રી સાથે સંબંધ રાખશો તો કરી લઈશ સુસાઈડ’
મુંબઈઃ બોલિવૂડમાં ડિસ્કો ડાન્સરના નામથી ફેમસ એક્ટર મિથુન ચક્રવર્તી 68 વર્ષના થઈ ગયા છે. 16 જૂન, 1952માં કોલકાતામાં જન્મેલા મિથુનનું સાચુ નામ ગૌરાંગ ચક્રવર્તી છે. આ નામ ક્યારેય તેમણે ફિલ્મમાં ઉપયોગ કર્યું નથી. મિથુનનું નામ તેમની કો-સ્ટાર યોગીતા બાલી, સારિકા…
લગ્ન બાદ ઉલટી કરવાના બહાને કારમાંથી નીચે ઉતરી નવી દુલ્હન પછી…..
રાજસ્થાનથી એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. અહીં પળવારમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઇ ગઇ. રાતે સાત ફેરા લઇને પિતાના ઘરેથી વિદાઇ થયેલી નવી-નવેલી દુલ્હને સાસરિયામાં પહોંચ્યા પહેલા જ રસ્તા વચારે ગાડી રોકાવી ચંબલ નદીમાં છલાંગ મારી આત્મહત્યા કરી લીધી….
રમતાં-રમતાં બે બાળકો કારમાં ઘૂસ્યા પછી બન્નેની જે હાલત થઈ તે જોઈ તમારા ઉડી જશે હોંશ
ઘરનાં લોકોની બેદરકારીથી ચાર માસૂમ બાળકો રમત-રમતા કારની અંદર લોક થઈ ગયા હતા. પરિવારનાં લોકોની જ્યારે નજર પડી ત્યાં સુધીમાં બહુ જ મોડું થઈ ચુક્યું હતું. શ્વાસ રૂંધાવાના કારણે બે બાળકોનાં મોત થઈ ગયા હતા. જ્યારે બે બાળકો તડપી રહ્યા…
મોક્ષ પ્રાપ્ત કરવા આધ્યાત્મની રાહ પર નીકળ્યો હતો MBBSનો વિદ્યાર્થી પણ…..
કાશી વિશ્વભરમાં ધાર્મિક શહેર તરીકે જાણીતું છે. લોકો માને છે કે અહીં મૃત્યુ પામેલા લોકોને સીધી મુક્તિ મળે છે. ધાર્મિક માન્યતા એ છે કે અહીં યમરાજનું શાસન ચાલતું નથી. અહીં ભગવાન શિવ પોતે મરનારાઓને તારક મંત્ર પૂરો પાડે છે. આ…
સુશાંત સિંહની આત્મહત્યા પર મુકેશ ભટ્ટે કર્યો ખુલાસો, કહ્યું, મને પહેલાં જ લાગતું હતું…..
મુંબઈ: 34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બધાં જ લોકો શોકમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન સહિત અન્યએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે…