Only Gujarat

Day: August 21, 2020

એન્જિનિયર્સ પણ આ ખેડૂતને લાગે છે પગે, એક ઘટનાએ બદલી નાંખી ખેડૂતની જિંદગી

જોધપુર, રાજસ્થાન: કેટલાક લોકો હાયર સેકેન્ડરી કે ગ્રેજ્યુએશન બાદ પણ માત્ર 20થી 25 હજારની નોકરી માટે ફાંફા મારતા હોય છે. જો કે 11 ધોરણ પાસ ખેડૂતે દેશી જુગાડથી એવી-એવી કારગર મશીન તૈયાર કરી છે કે, લોકો તેને એન્જિનિયરનો પણ ગુરુ…

ખતરનાક પહાડ પર સ્થાપિત છે ચમત્કારિક ગણેશ ભગવાન, ક્લિક કરીને જાણો વધુ વિગત

દંતેવાડા, છતીસગઢ: આ દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે. દંતકથાઓ પાછળ કોઇને કોઇ હકીકત પણ છુપાયેલી હોય છે. આવી જ રહસ્યમય ગણેશ પ્રતિમા દંતેવાડાથી લગભગ 13 કિમી દૂર ઢોલકલાની પહાડ પર બિરાજીત છે. અંદાજિત 3000 ફૂટની ઊંચાઇ પર એક ખતરનાક પહાડ…

માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી આખું પાટણ પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો સર્જાયા

પાટણ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે પાટણમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે જેમાં બુધવારે રાત્રે પાટણ જિલ્લાના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો…

ખુદ જીજાજી જ સાળાની પત્નીને અશ્લીલ વીડિયો બતાવીને કરતો હતો આ કામ પછી…..

હરિયાણાના ફરિદાબાદમાં 11 ઓગસ્ટે થયેલી બેવડી હત્યામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જીજાએ જ્યારે સાળાની પત્નીને બ્લેકમેલ કરી તો સાળાએ પોતાના સાળાને જ જીજાની હત્યા કરવાની સોપારી આપી દીધી. ફરીદાબાદના જસાના ગામમાં થયેલી દંપતી હત્યાકાંડમાં…

જયપુરમાં દેખાયો વરસાદી તબાહીનો મંજર, માટીમાં દબાઈ રિક્શા અને લક્ઝૂરિયસ ગાડીઓ

પાંચ દિવસના સતત વરસાદે રાજસ્થાનની રાજધાની જયપુરમાં લોકોનું જીવવું દુશ્વાર કરી દીધું. લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. શું ઘર શું મંદિર અને શું ગાડી બધી જ જગ્યાએ માત્ર માટી જ માટી દેખાઇ રહી છે. ઘણા લોકોના ઘર…

ગુજરાતી અભિનેત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલને કહ્યું અલવિદા!

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલ છેલ્લાં 12 વર્ષથી લોકોનું મનોરંજન કરાવી રહી છે. સિરિયલને દર્શકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે, પણ હવે સિરિયલના દર્શકો માટે આધાતજનક સમાચાર આવ્યાં છે. સિરિયલમાં અંજલિ મહેતાનો રોલ પ્લે કરનારી નેહા…

બોલિવૂડના કયા સેલેબ્સ માસ્ક પહેરીના મુંબઈના રસ્તાઓ પર મળ્યા જોવા, જુઓ તસવીરો

મુંબઈઃ કોરોના વાઇરસ દરમિયાન દેશમાં અનલૉક 2 લાગૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મંદિર, મોલ્સ અને ઓફિસ ખુલી ગયાં છે. સામાન્ય લોકોની જેમ બૉલિવૂડ સેલેબ્સ પણ ઘરની બહાર નીકળી રહ્યાં છે. બૉલિવૂડ સેલેબ્સ મુંબઈમાં અલગ અલગ જગ્યાએ સ્પોટ થયાં છે….

પૂર્વ રો અધિકારીનો નવો દાવો: ‘સુશાંતની હત્યામાં અંડરવર્લ્ડનો હોઈ શકે છે હાથ’

સુશાંતસિંહ રાજપૂત મોતના મામલામાં રૉના પૂર્વ અધિકારી એન.કે.સૂદે નવો આક્ષેપો કર્યો છે. તેમનું કહેવું છે કે સુશાંતની શંકાસ્પદ મોતની પાછળ બોલીવુડ-અન્ડરવર્લ્ડ નેક્સસની સાથે જોડાયેલાં અપરાધીઓનો હાથ હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ માટે સુશાંતના ઘરના કર્મચારીઓને પૈસા આપીને તેની…

કોરોનાનાં નવા કેસ વધવાની ગતિ પડી મંદ, જલ્દીથી આવી શકે છે પીક પોઈન્ટ

આખી દુનિયા કોરોનાવાયરસનં પીકની રાહ જોઈ રહી છે. પીક એટલે કે, તે દિવસ જ્યારે કોરોનાવાયરસના પૉઝિટીવ કેસોમાં વધારો થવાની ગતિ અટકી જશે અને રિકવરી રેટ 100% સુધી જવા લાગશે. ત્યારે અમે માનીશું કે, કોરોનાવાયરસથી પુરી રીતે છુટકારો મળી ગયો છે….

કોરોનાને લઈ વૈજ્ઞાનિકોનો નવો દાવો, જાણો શું કર્યો ચોંકાવનારો ખુલાસો

આખી દુનિયા કોરોના વાયરસના કહેરથી ત્રસ્ત છે. તેના કેસો રોકાવાનું નામ નથી લઈ રહ્યા. અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 22 કરોડને પર થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ સાત લાખ 80 હજારને પાર કરી ગયો છે. આ અંગે સતત…

You cannot copy content of this page