Only Gujarat

Day: June 28, 2020

સુશાંત સિંહ રાજપૂતને લઈને મિત્રએ કર્યાં અનેક ચોંકાવનારા ખુલાસા

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદ મામલો વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે. લોકોના મનમાં સવાલ છે કે અચાનક કેમ સુશાંતે આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યો તેની પાછળ શું છે કારણ. જો કે અનેક રિપોર્ટ્સમાં ડિપ્રેશન જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં…

બ્રેન ડેડ સુરતી ગર્લે આપ્યું પાંચ લોકોને નવું જીવન, કયા અંગો કર્યાં દાન

સુરતના ગણદેવી તાલુકાના ધમડાછા ભુરાવાડીમાં રહેતી 20 વર્ષિય દિશા દેવાંગભાઇ નાયકે 16 જુને્ પોતાના જ ઘરે ફાંસી લગાવી લીધી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી. અહીં ડોક્ટર્સે તેને બ્રેન ડેડ જાહેર કરી હતી. દિશા ફિઝિયોથેરેપીનો કોર્સ કરી…

આ પરિણીત અભિનેત્રીઓએ કરિયર માટે છુપાવી હતી તેમના લગ્નની વાત

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અનેકવાર તેમની પર્સનલ લાઇફ અને સૌથી વધુ રિલેશનશિપને લીધે લાઇમલાઇટમાં રહે છે. તો અનેક સેલેબ્સ તેમની રિલેશનશિપને લીધે લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરતા નથી. તો અમુક સેલેબ્સ તેમની પર્સનલલાઇફ અને રિલેશનશિપ ખૂબ જ પ્રાઇવેટ રાખે છે. બોલિવૂડમાં અનેક…

સૈફ કરીના સાથે લગ્ન કરતો હતો ત્યારે પહેલી પત્નીની આવી હતી યાદ પછી…..

મુંબઈઃ ભારતમાં અનલોક – 1 લાગૂ છે. ત્યારે મુંબઈમાં ફિલ્મ, વેબ સિરીઝ અને ટીવી સિરિયલના શૂટિંગ નિયમો સાથે શરૂ થઈ ગયા છે. એવામાં સોશિયલ મીડિયામાં સેલેબ્સ સાથે જોડાયેલા અનેક ફોટો, વીડિયો અને કિસ્સા શેર થઈ રહ્યા છે. આ દરમિયાન સૈફ…

સુશાંત સિંહનાં ચાહકે બનાવ્યું શાનદાર પેઈન્ટિંગ, જોતાં જ હ્રદય ભરાઈ જશે

સુશાંતસિંહ રાજપૂતે આ રીતે વિશ્વને અલવિદા કહી દેતા તેના પરિવારના સભ્યો, નજીકના લોકો અને ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે.. સુશાંતના આ પગલાથી લોકોના હૃદયમાં પડેલા ઘાને ભરાતા સમય લાગશે. અભિનેતાના મૃત્યુ પછીથી જ તેના ચાહકો દરરોજ સોશિયલ મીડિયા પર તેના…

સુશાંત સિંહ રાજપુત કેસમાં મુંબઈ પોલીસની તપાસમાં સામે આવ્યું મોટું ટ્વિસ્ટ

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના કેસમાં ચાલી રહેલી તપાસમાં નવો વળાંક આવ્યો છે. વાસ્તવમાં, શરૂઆતનો માહોલ શાંત થયા પછી, મુંબઇ પોલીસે તેની તપાસ ફરી શરૂ કરી જ્યાંથી સુશાંતે આત્મહત્યા કરી. પોલીસના નિશાના પર હવે તે કથિત કપડું છે, જેનાંથી…

ચીનમાં રહેતાં લેખકે કહ્યું- આ કારણે ભારતથી ફફડી ઉઠ્યું છે ચીન

કોરોના રોગચાળા વચ્ચે LAC પર ભારત અને ચીન વચ્ચેનો તણાવ યથાવત છે. એક મહિનાથી વધુ સમયથી ચાલતા આ તણાવ બાદ લોકોના મનમાં આ સવાલ એ છે કે બેઇજિંગ શું વિચારે છે. અત્યાર સુધી, લોકોએ ચીનનાં સૈન્ય સાથે સંકળાયેલા લોકોના અભિપ્રાયને…

You cannot copy content of this page