Only Gujarat

Day: June 11, 2020

એક જ ઘરમાં સગા ભાઈ-બહેનની લોહીથી લથપથ મળી આવી લાશ

મહારાષ્ટ્રમાં એક મર્ડર મિસ્ટ્રીની ભારે ચર્ચા થઇ રહી છે. અહીં એક ઘરમાં સગા ભાઇ બહેનની લોહીથી લથપથ લાશ મળી આવી છે. ઘટનાસ્થળેથી ચાના ચાર કપ પણ મળી આવ્યા છે. પોલીસે પુરાવા એકત્રિત કરી તપાસ હાથ ધરી છે. સમગ્ર વિસ્તારમાં હડકંપ…

કાર અકસ્માતમાં સસરા-પુત્રવધુનું ઘટનાસ્થળે મોત, ભયાનક દુર્ઘટનામાં પણ થયો ચમત્કાર

ધારઃ મધ્યપ્રદેશમાં એક હ્યદય કંપાવતી ઘટના સામે આવી છે. અહીં એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં સાસરા-પુત્રવધુનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે કારમાં…

રોયલ પેલેસથી સહેજ પણ ઓછું નથી શાહિદ કપૂરનું દરિયા કિનારે આવેલું આ ભવ્ય ઘર

મુંબઈઃ એક્ટર શાહિદ કપૂરે થોડાં સમય પહેલાં નવું ઘર ખરીદ્યું હતુ. શાહિદની પત્ની મીરા રાજપૂત નવાં ઘરના ફોટો શેર કર્યા હતાં. શાહિદ અત્યારે મુંબઈના જુહૂ સ્થિત ઘરમાં રહે છે. શાહરૂખ ખાન અને અક્ષય કુમારની જેવી રીતે જ શાહિદ કપૂરનું ઘર…

17 બેડરૂમવાળો આ લક્ઝૂરિયસ બંગલો ખરીદવા અનેક લોકોની પડાપડી, જુઓ અંદરની તસવીરો

કોરોના વાયરસને કારણે દુનિયાનાં ઘણા દેશોની ઈકોનોમી તળિયે જતી રહી છે. આ દરમ્યાન લગાવવામાં આવેલાં લોકડાઉનને કારણે લોકો પૈસા માટે ઘણી મહેનત કરી રહ્યા છે. ઘણા લોકોની નોકરી જતી રહી છે. તો ઘણા લોકો પોતાની પ્રોપર્ટી વેચવા માટે મજબૂર થઈ…

ભર તડકામાં આગ પ્રગટાવી પાંચ દિવસથી ભૂખ્યાં રહીને આ સાધુ કરી રહ્યો છે તપ, જાણો કેમ

24 વર્ષનો એક સંન્યાસી 5 દિવસોથી ભીષણ ગરમીમાં મૌન તપ પર બેઠેલો છે. એટલું જ નહીં, તેણે સોય-દોરાથી મોઢે ટાંકા પણ લીધેલા છે. તેણે 5 દિવસથી ખોરાક પણ લીધો નથી. આ દ્રશ્ય ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં જોવા મળ્યું હતું. અલીગઢના તાલુકાના…

આ દવાથી સ્વસ્થ થઈ રહ્યા છે કોરોનાનાં દર્દીઓ, જાણો કોણે બનાવવાની આપી અનુમતિ

નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ કોરોના દર્દીઓ માટે સૈફાઇ યુનિવર્સિટી ઓફ મેડિસિનની રાજનિર્વાણ બટીને બનાવવા માટેની મંજૂરી આપી દીધી છે. એલોપેથી અને આયુર્વેદના ઘટકોમાંથી તૈયાર કરવામાં આવેલી આ એલોપથી બટીનો ગંભીર કોરોના દર્દીઓના ઉપર પ્રયોગ સફળ…

You cannot copy content of this page