Only Gujarat

Day: June 6, 2020

કોઈ આલીશાન મહેલથી ઓછી લક્ઝુરિયર્સ નથી આલિયા ભટ્ટની વેનિટી વેન, જુઓ INSIDE ફોટો

મુંબઈઃ આલિયા ભટ્ટ લૉકડાઉ પછી અનલૉક -1 નજીકના સંબંધીઓ સાથે પસાર કરી રહી છે. આલિયા ભટ્ટનું બેકગ્રાઉન્ડ ભલે ફિલ્મી હોય પણ તેણે પોતાની મહેનતથી સિનેમામાં ખુદ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. ‘સ્ટૂડન્ટ ઓફ ધી યર’થી લઈ હમણાં રીલિઝ થયેલી…

છોકરીઓનાં કપડાં પહેરીને ડાન્સ કરવાનો હતો શોખ, છોકરાએ આ રીતે પૂરો કર્યો શોખ

જોધપુરનાં જાણીતા સ્ટેજ ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ કરનારા દિપક ડાન્સર હવે દીપિકાના નામથી જાણીતો છે. તેણે હાલમાં જ પોતાનું લિંગ પરિવર્તન કરાવીને પોતાનું જીવન નવેસરથી જીવવા માટે વિચાર્યું છે. દિપક ડાન્સરે આ પહેલા ઘણા સ્ટેજ શો, કલ્ચરલ પ્રોગ્રામ્સ, ઓર્કેસ્ટ્રા, લગ્ન-પાર્ટી અને અન્ય…

પુરાતત્વવિદોએ એવી સંસ્કૃતિ શોધી, જેની ભવિષ્યવાણી, કેલેન્ડર રહ્યા છે ચર્ચામાં

એક એવી સંસ્કૃતિ જેની દરેક ભવિષ્યવાણી, કેલેન્ડર અને પિરામિડ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યા છે. પુરાતત્ત્વવિદોએ હવે આ જ સંસ્કૃતિનું સૌથી પ્રાચીન અને સૌથી મોટું સ્મારક શોધ્યુ છે. આ સ્મારક એક ઉંચુ ઉઠેલું પ્લેટફોર્મ છે જે લગભગ 1.4 કિલોમીટર લાંબું છે….

નિસર્ગ વાવાઝોડાએ દબંગ ખાનનાં ફાર્મહાઉસ પર વિનાશ વેર્યો, મોટા-મોટા ઝાડ ધરાશાઈ

મુંબઈ: મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં નિસર્ગ તોફાનનો કહેર જોવા મળ્યો છે. આ વાવાઝોડાને કારણે મુંબઇમાં પણ ઘણી જગ્યાએ ભારે વિનાશ થયો છે. લોકો રોજિંદા જીવનની સુવિધાઓ જેવીકે, વીજળી અને પાણી માટે તરસી રહ્યા છે. તો, આ વાવાઝોડાને કારણે સલમાન ખાનના પનવેલ…

Audiથી લઈને Jaguar સુધી, TVના કયા સ્ટાર્સ પાસે છે કઈ લક્ઝુરિયસ કાર?

મુંબઈઃ બોલિવૂડ સ્ટારની લાઇફસ્ટાઇલ વિશે દરેક લોકો જાણવા ઈચ્છે છે, પણ લગ્ઝુઅરીઅસ લાઇફસ્ટાઇની બાબતે ટીવી સ્ટાર્સ પણ બોલિવૂડ સ્ટાર કરતાં પાછળ નથી. અનેક ટીવી સ્ટાર પાસે દુનિયાની મોટી-મોટી બ્રાન્ડની કાર છે. જે લેટેસ્ટ કાર માર્કેટમાં આવે છે, તે ખૂબ જ…

એક પળમાં હસતો-ખેલતો પરિવાર પિંખાયો, 11 વર્ષ પહેલાં કર્યા હતા લવ-મેરેજ

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના પાંચ લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સુસાઇડ કરનારાઓમાં પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકો સામેલ છે. બાળકોમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં…

સેનેટાઈઝરથી હાથ ધોઈને મંદિરમાં પ્રવેશ કરવા સામે પૂજારીએ ઉઠાવ્યો વાંધો

કેન્દ્ર સરકારની કેટલીક શરતો સાથે 8 જુનથી ધાર્મિક સ્થળો ખોલવાને લઇને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ભોપાલમાં એક પુજારીએ મંદિરમાં સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. માં વૈષ્ણો ધામ આદર્શ નૌદુર્ગા મંદિરના વ્યવસ્થાપક પંડિત ચંદ્રશેખર તિવારીએ કહ્યું કે સેનેટાઇઝરમાં…

You cannot copy content of this page