જે મ્યુઝિક કંપની પર સોનૂ નિગમે લગાવ્યો છે આરોપ, તેને ગુલશન કુમારે આ રીતે કરી હતી ઉભી
મુંબઈઃ ગુલશન કુમારના દીકરા ભૂષણ કુમાર અને સોનૂ નિગમ વચ્ચે અત્યારે અણબનાવ છે. ખરેખર તો, સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા પછી જ્યારે બોલિવૂડમાં નેપોટિઝ્મ અંગે ચર્ચા શરૂ થઈ તો સોનૂ નિગમે કહ્યું કે, ‘બોલિવૂડ કરતાં મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં મોટા માફિયા છે.’ આ…
પેટ્રોલ પંપ પર બાઈકોમાં પેટ્રોલની જગ્યા ભરી દીધું પાણી, આ રીતે ખુલ્લી પોલ
છત્તીસગઢના રાયપુરમાં ડીડી નગર થાના ક્ષેત્રના સુંદર નગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપમાંથી મંગળવાર 23 તારીખે પેટ્રોલની જગ્યાએ પાણી નિકળવા લાગ્યું. આ વાતની જાણ ત્યારે થઇ જ્યારે જે લોકોએ અહીંથી પેટ્રોલ ભરાવ્યું ત્યાંથી વાહન બંધ થવા લાગ્યા. બાદમાં ગુસ્સે થયેલા લોકો…
બનાવવામાં આવ્યું ‘ખાસ’ ટોયલેટ, કિંમત છે રૂ.174 કરોડ, જાણો એવું તે શું છે એમાં?
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા અનેક દાયકાઓથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISS પર જૂની ટેક્નીકના ટોયલેટનો ઉપયોગ કરી રહ્યું છે. હવે આ તેઓએ નવું ટોયલેટ બનાવ્યું છે જેની કિંમત અંદાજે 23 મિલિયન ડોલર્સ એટલે કે અંદાજે 174 કરોડ રૂપિયા છે….
પત્નીની સળગી રહેલી ચિતામાં પતીએ લગાવી છલાંગ પછી જે થયું તે જાણી ચોંકી જશો
ત્રણ મહિનાની ગર્ભવતી પત્નીએ કૂવામાં છલાંગ લગાવીને જીવ આપી દીધો તો ગમગીન પતિ પત્નિની બળતી ચિતામાં ઘૂસી ગયો હતો. જ્યારે લોકોએ તેને ચિતાથી બહાર કાઢ્યો તો તેણે પણ કુવામાં કૂદીને જીવ આપી દીધો. ચોંકાવનારી આ ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાની છે….
કોરોનાનો ચેપ એકવાર લાગશે તો આખી જિંદગી આ દર્દોની સાથે જ જીવવું પડશે!
એક અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓમાં દર ત્રણમાંથી એક દર્દીમાં જીંદગીભર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. અને લાંબો સમય સુધી તેમના ફેફસાંને નુકસાન પણ થઈ શકે છે. બ્રિટીશ અખબારે ઈંગ્લેન્ડના મુખ્ય સ્વાસ્થ્ય એજન્સી નેશનલ હેલ્થ…
પતંજલિની દવાના ટ્રાયલના શું આવ્યા હતા પરિણામ, કેટલા દિવસમાં અસર કરે છે?
યોગગુરુ બાબા રામદેવે મંગળવારે દાવો કર્યો હતો કે પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિયૂટે કોરોનાની આયુર્વેદિક દવા ‘કોરોનિલ’ બનાવી છે. બાબા રામદેવે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કોરોનાના દર્દીઓ પર ડ્રગ ટ્રાયલ કરવામાં આવ્યુ છે. ટ્રાયલમાં સામે આવ્યુ છેકે, 69% કોરોનાના દર્દીઓ 3…