કોઈને ભૂખ્યું ન સૂવું પડે એટલે બે ભાઈઓએ વેચી નાંખી જમીન, 3 હજાર પરિવારની કરશે મદદ
બેંગલુરુ: કોરોના વાયરસે આખી દુનિયામાં તબાહી મચાવી રાખી છે. આ વચ્ચે, દેશ અને દુનિયામાં મદદ કરનાર લોકો પણ સામે આવી રહ્યા છે. તેમનો મદદ કરવાનો ઉત્સાહ લોકોને આ મહામારીનો સામનો કરવાનો ઉત્સાહ આપી રહ્યો છે. આવો જ એક મામલો શનિવારે…
વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીનું સંશોધન, આ કાપડમાંથી બનાવેલો માસ્ક પહેરવો સુરક્ષિત
નવી દિલ્હી: કોરોના વાયરસથી બચવા માટે સર્જિકલ માસ્ક અને એન 85 માસ્કની બજારમાં ઘટને જોતા મોટા પ્રમાણમાં કાપડના માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઘરમાં માસ્ક તૈયાર કરવાથી લઈને તેને સાફ કરવા અને પહેરવા મામલે સમય સમય પર કેન્દ્ર સરકાર…
લાચાર પત્નીએ કરી પતિની અંતિમક્રિયા, દીકરાઓ દર્શન પણ ન કરી શક્યા, ધ્રુજાવી દેતો કિસ્સો
ભોપાલ: લોકો ખુશીમાં ભલે સામેલ ન થાય, પરંતુ આશા રાખવામાં આવે છે કે દુઃખમાં તો જરૂર સાથ આપશે. પરંતુ કોરોનાના સંક્રમણે તેમાં પણ અડચણો ઉભી કરી દીધી છે. કોરોના સંક્રમણ કઈ રીતે લોકોની ભાવનાઓ સાથે રમત રમી રહ્યું છે, આ…
અમેરિકામાં કોરોનાના એક પણ લક્ષણને નહીં અચાનક જ ધડાધડ થવા લાગ્યા લોકોના મોત..!
ન્યૂ યોર્કઃ અમેરિકાના ડોકટરોએ ચેતવણી આપી છે કે કોરોનાવાઈરસને કારણે 30 થી 49 વર્ષની વયના ઘણા લોકોના અચાનક મોત થઈ રહ્યા છે. તેમાંથી, ઘણા લોકો એવા છે, જેઓ બીમાર દેખાતા નહોતા અને તેમાં કોઈ લક્ષણો નહોતા. પરંતુ અચાનક સ્ટ્રોકના કારણે…
એસી-કૂલરને કારણે પણ કોરોનાવાઈરસ ફેલાઈ શકે છે? આ રીતે કરો ઉપયોગ
નવી દિલ્હીઃ સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનો આવતાની સાથે જ દેશના મોટાભાગના વિસ્તારોમાં પારો ચડવાનું શરૂ થાય છે અને લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે એસી અને કુલર ચલાવવાનું શરૂ કરે છે. પરંતુ આ વખતે કોરોનાવાઈરસ જેવા રોગચાળાને કારણે લોકો એસી અને…
ચીનના ડોક્ટર્સે કર્યાં ભારતના વખાણ, લૉકડાઉન બાદ શું કરવું? તેની આપી સલાહ
બેઈજિંગઃ વિશ્વનાં ઘણા સમૃદ્ધ દેશો પણ કોરોનાને કારણે ચિંતિત છે. તમામ પ્રયાસો છતાં, આ રોગચાળો કાબૂમાં નથી આવ્યો. અમેરિકા, ઇટાલી, સ્પેન, બ્રિટન જેવા દેશોમાં વધી રહેલાં મૃત્યુદરને જોતા સૌથી કોઈ ચિંતામાં છે. જોકે, આ બધાની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર…
રોજ રોજ સ્વરૂપ બદલી રહ્યો છે કોરોના, હવે આંગળીઓ પર જોવા મળ્યાં આવા વિચિત્ર નિશાન
મિલાનઃ યુરોપ અને અમેરિકામાં સ્કીન સ્પેશિયાલિસ્ટ માટે કોરોનાવાઈરસ દર્દીઓના નવા લક્ષણો ચર્ચાનો વિષય બન્યા છે. કોરોનાનાં આ નવા લક્ષણો ખાસ કરીને બાળકો અને યુવાનોમાં જોવા મળે છે. માર્ચ મહિનામાં, ઇટાલીના કેટલાક સ્કીન સ્પેશિયાલિસ્ટોને કોવિડ -19 દર્દીઓના પગ અને આંગળીઓમાં સોજા…
સંકટ સમયમાં રાહતના સમાચાર, કોરોના ક્યારે જશે તેની સ્ટડીને આધારે નિષ્ણાતોએકરી ભવિષ્યવાણી
ભારતમાંથી કોરોના વાયરસ 20 મે સુધીમાં ખતમ થવાની સંભાવના છે. આ દાવો સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ડિઝાઇન (SUTD) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કર્યા પછી કરવામાં આવ્યો છે. SUTDએ એમ પણ કહ્યું હતું કે કોરોના…
હાર્ટ સર્જરી માટે આવેલાં બાળકને થયો કોરોના, 24 કલાકમાં મોત, અરેરાટીભર્યો કિસ્સો
કોરોનાના કારણે દેશભરમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકોના મોત થયા છે. તેનાથી મરતા લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. પરંતુ તે દરમિયાન કેરળમાં એક સમાચાર સામે આવ્યા જેણે બધાને રડાવ્યા હતા. જ્યાં 4 મહિનાના બાળકનું ચેપ લાગવાથી મોત નીપજ્યું હતું….
કોરોનાને હરાવવા જાણી લો આયુર્વેદના ત્રણ સિક્રેટ, ફાયદામાં રહેશો એ નક્કી
નવી દિલ્હી: કોરોના મહામારીથી બચવા માટે દુનિયાભરના વિજ્ઞાનિકો કામ કરી રહ્યાં છે. આ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો કે રોગપ્રતિકારક શક્તિ સારી હોય તે કોરોનાથી બચી શકે છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉપાય સૌથી કારગર નીવડશે તેવો દાવો…