Only Gujarat

Day: April 16, 2020

પ્રેમમાં ખૂબ આગળ વધી ગયા હતા સંજય દત્ત અને માધુરી, લગ્નનું પણ કરી નાંખ્યું હતું પ્લાનિંગ, પછી…

મુંબઈઃ બોલિવૂડમાં ઘણાં એવા સ્ટાર્સ છે, જેમનાં પ્રેમના કિસ્સા તે સમયે અને આજે પણ ચર્ચામાં હોય છે. એવો જ એક કિસ્સો માધુરી અને સંજય દત્તના રોમાન્સનો છે. સંજય દત્તે 1987માં ઋચા શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની દીકરી પણ…

‘હું ઈચ્છતો નથી કે મારી પત્નીને જ્યારે કિસ કરું, ત્યારે તેને ગમે નહીં’

મુંબઈઃ ટીવી એક્ટ્રસ દિવ્યાંકા ત્રિપાઠીએ તેના કરિયરમાં અનેક ટીવી શૉમાં કામ કર્યું છે. દિવ્યાંકાને ટીવી સિરીયલ ‘યે હૈ મહોબત્તે’થી ઓળખ મળી હતી. પ્રોફેશનલ ઉપરાંત પર્સનલ લાઇફમાં પણ દિવ્યાંકા પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. દિવ્યાંકા ત્રિપાઠીએ ઇન્સ્ટાગ્રામમાં લાઇવ થઈ વાત કરી…

ગરદનથી શરૂ કરીને લોઅર બેક સુધી ટેટૂમાં જોવા મળી સલમાનની ગર્લફ્રેન્ડ

મુંબઇઃ કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકારે ત્રણ મે ના રોજ લોકડાઉનનો સમયગાળો વધાર્યો છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ નિર્ણયનું દિલથી સ્વાગત કરી રહ્યા છે અને પોતાના ઘરમાં કેદ છે. સ્ટાર્સ પાસે ફેન્સ સાથે વાતચીત કરવાનો એક માત્ર…

આ બે સપૂતોએ ભારતમાતા માટે જે કર્યું તેવું તો ભાગ્યે જ કોઈ કરી શકે, સલામ છે આ પોલીસને!

લખનઉઃ લોકડાઉન દરમિયાન બે પોલીસકર્મીઓએ ફરજનો એક અનોખો દાખલો બેસાડ્યો છે. લગ્નના 10 દિવસ પહેલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમણે સાત ફેરા ના ફરવાનો નિર્ણય લીધો છે. સાથે જ લગ્નમાં કરવાના ખર્ચનો 50 ટકા હિસ્સો સીએમ રિલીફ ફંડમાં દાનમાં આપ્યો હતો….

કોરોનાવાઈરસને લઈ ચોંકાવનારો ખુલાસો..વાંરવાર શૌચલાય જવું પડે તો તમને હોઈ શકે છે કોરોના

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી અત્યાર સુધીમાં એક લાખથી પણ વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, શરૂઆતમાં કોરોના વાયરસની બીમારીના લક્ષણો વિશેની માહિતી સમગ્ર વિશ્વને WHOએ આપી હતી પણ જેમ જેમ આ બીમારી વિશ્વમાં ફેલાઈ રહી છે તેમ તેમ…

આ તે કેવી બીમારી…કોરોનાથી સાજા થયેલા ભૂલકાઓ માતાનો ચહેરો જોવા તરસી રહ્યાં છે!

ચંદીગઢઃ સમગ્ર દેશમાં જ્યારે કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાના દર્દીનો કુલ આંક 12,000થી પણ વધુ છે અને 400થી વધુ લોકોએ તો આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. જોકે ડોકટરોનું કહેવું એવું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી…

ભારતના આ શહેરમાં ડોક્ટર્સ આ દવાઓથી કોરોનાના દર્દીઓને કરી રહ્યાં છે જલ્દીથી સાજા

લખનઉઃ વૈશ્વિક રોગચાળા માટે કોરોના વાયરસ હજી સુધી અસરકારક દવા બની નથી, પરંતુ મેરઠમાં કોરોના ચેપગ્રસ્ત નવ દર્દીઓ સ્વસ્થ થતાં જ આરોગ્ય વિભાગની સાથે સાથે લોકોમાં પણ આશા જાગી છે. મેરઠ વિશે વાત કરીએ તો, અત્યાર સુધીમાં કુલ કોરોના ચેપનો…

આ વ્યક્તિએ કર્યું એવું કામ કે મુંબઈમાં લૉકડાઉન હોવા છતાંય હજારોની સંખ્યા ભેગા થયા લોકો

મુંબઈઃ લોકડાઉન પછી મુંબઈના બાંદ્રા રેલ્વે સ્ટેશનની સામે એક અફવાને કારણે હજારો માણસોની ભીડ એકત્ર થઇ હતી. અફવા ફેલાવનારને પોલીસે કસ્ટડીમાં લીધો છે, આરોપીનું નામ વિનય દુબે છે. મળતી માહિતી મુજબ આ વ્યક્તિની ધરપકડ મંગળવારે (14 એપ્રિલ) રાત્રે નવી મુંબઈના…

આ નર્સ જે કરી રહી છે, તે જોઈને તમે પણ બોલી ઉઠશો કે વાહ, કોઈ આવું પણ કરી શકે!

રાયપુરઃ આખા દેશ માં જ્યારે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ વધી ગયું છે, ત્યારે ફરી એક વખત ડોક્ટર અને નર્સ પૃથ્વી ઉપર ભગવાન ની ભૂમિકા ભજવી રહ્યા હોય તેમ ઉભરીને આવ્યા છે. આવો જ એક હૃદયને સ્પર્શી જાય એવો કિસ્સો છત્તીસગઢમાં…

You cannot copy content of this page