Only Gujarat

Day: April 21, 2020

દિકરા આદિત્યનાથને આ અવતારમાં જોઈને અવાક રહી ગયા હતા પિતા, ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા માતા

લખનઉ: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું નિધન થઈ ગયું. તેમનો ઈલાજ દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. આજે અમે તમને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના પિતા વિશે એક વધુ ખાસ કહાની જણાવી રહ્યા છે જેનું સપનું સીએમના…

કોરોનાને લઈ ચાલતી હતી મિટિંગ, યોગીજીને મળ્યો એક પત્ર અને થોડી ક્ષણો માટે કંઈ જ બોલી ના શક્યા

લખનઉઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 89 વર્ષિય પિતા આનંદ સિંહ બિષ્ટનું નિધન થઇ ગયું. આનંદ સિંહને કિડની અને લીવરની સમસ્યા બાદ દિલ્હીના એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. સોમવાર 20 એપ્રિલ સવારે સીએમ યોગી ટીમ-11 સાથે કોરોનાથી ચાલી રહેલા જંગની સમીક્ષા…

દૂધી પીતી લાડલીને આ ડોક્ટર્સ દંપતી કરી રહ્યું છે કોરોનાના દર્દીઓની સારવાર

ભોપાલઃ કોરોના સંક્રમણના ખતરા વચ્ચે દેશના ડોક્ટરો આપણા માટે ભગવાન બનીને કામ કરી રહ્યાં છે. તેઓ પોતાના પ્રાણ જોખમમાં નાખી સંપૂર્ણ નિષ્ઠા સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યાં છે. આવું જ એક ડોક્ટર દંપતી ભોપાલમાં છે, જેઓ પોતાની સાત મહિનાની દૂધ…

લૉકડાઉનમાં સેક્સવર્કર્સની વ્યથા પણ તો સાંભળો, ધંધો બંધ થતાં જ ભૂખે મરવાના આવ્યા દિવસો

સોનાગાછીઃ દુનિયા કોરોનાવાઈરસ સામે જંગ લડી રહી છે. કોરોનાવાઈરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે દુનિયાનાં લગભગ તમામ દેશની આર્થિક સ્થિતિને મોટો ફટકો પડ્યો છે. બેરોજગારી વધી રહી છે. ત્યારે એશિયાના સૌથી મોટા રેડ લાઇટ એરિયા ગણાતા કોલકાતાના સોનાગાછીમાં રહેતી…

કિંગ ખાન સામે આ વ્યક્તિને ડહાપણ કરવું પડ્યું મોંઘું, મળ્યો એવો જવાબ કે…

મુંબઈઃ કોરોનાના લોકડાઉન દરમિયાન શાહરૂખ ખાન ફેન્સ સાથે ટ્વિટર પર જોડાયો છે. તેમણે #ASKSRK સેશન કર્યું હતું, જેમાં કેટલાંક ફેન્સે અજીબોગરીબ સવાલ પણ પૂછ્યા હતાં. જોકે, શાહરુખ પોતાના રમૂજી સ્વભાવ માટે જાણીતો છે અને તેણે આ અજીબોગરીબ સવાલોના પણ હટકે…

WHOના વડાની ચેતવણી, આના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ હજી આવવાની બાકી છે…

જિનીવાઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ચેતવણી આપી છે કે, કોરોનાવાઈરસ સાથે સંકળાયેલ સંકટ આગળ જતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. એક તરફ બધા દેશો પ્રતિબંધો ધીરે-ધીરે ઘટાડી રહ્યા છે ત્યાં તેમણે દુનિયાને આ ચેતવણી આપી છે. જોકે WHO ના…

આ દવાથી કોરોનાની થઈ શકે સારવાર, દવાના સેવન બાદ દર્દીઓને ઘટ્યો તાવ

ન્યુયોર્ક: કોરોના વાયરસ માટેની ચોક્કસ દવા શોધવા માટે વૈજ્ઞાનિકો અને ડોકટરો સખત મહેનત કરી રહ્યા છે. હાઇડ્રોક્સિક્લોરોક્વિન પછી, બીજી દવા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. શિકાગો મેડિસિન યુનિવર્સિટીના સંશોધનકારો કહે છેકે, COVID-19નાં 125 દર્દીઓને રેમડેસિવીર દવા આપ્યા બાદ તેમના…

લક્ષણો દેખાય તેના કેટલાં દિવસ પહેલાં પોઝિટિવ દર્દી ફેલાવી શકે છે કોરોના વાઇરસ?

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ચેપની સંખ્યા ઝડપથી વધી રહી છે. ત્યારે, નવી દિલ્હીના એઇમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ ઈન્ડિયા ટુડે ઇ-કોન્કલેવ પર કોરોના સંબંધિત ખૂબ જ વિશેષ માહિતી આપી હતી. તેમણે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જેવી કે આઈસોલેશન પિરિયડ અને…

ધરતી ઉપર જ નહી છેલ્લાં 50 વર્ષોમાં પહેલીવાર સમુદ્રની અંદર જોવા મળી મોટી મહામારી

ધરતીની ઉપર કોરોના વાયરસ મહામારીથી માણસ ખૂબ જ પરેશાન છે. તો બીજી તરફ સમુદ્રની નીચે પણ ફેલાયેલી છે. સમુદ્ર અને તેના વાતાવરણ પર અધ્યયન કરનાર વૈજ્ઞાનિકોની માનીએ તો છેલ્લા 50 વર્ષમાં પ્રથમ વખત સમુદ્રની અંદર આટલી મોટી મહામારી જોવા મળી…

તમને કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ એ હવે માત્ર 10 જ મીનિટમાં ખબર પડી જશે, ભારતે બનાવી નવી ટેક્નોલોજી

દેશમાં લોકડાઉન ચાલુ રહ્યા પછી પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. નિષ્ણાતોના મતે કોરોનાને હરાવવા માટે મોટી સંખ્યામાં શંકાસ્પદ લોકોની તપાસ કરવી જરૂરી છે. અત્યારે કોરોના શંકાસ્પદ લોકોની તપાસમાં ઘણો સમય લાગે છે. જો કે, ઝડપી પરીક્ષણને…

You cannot copy content of this page