Only Gujarat

Day: April 8, 2020

શા માટે અમેરિકાને ભારતમાં બનતી આ દવાની છે આટલી જરૂર, કેમ છે આટલી ઉપયોગી?

નવી દિલ્હીઃ કોરોનાના સંક્રમણને અટકાવવામાં દુનિયાના એક પણ દેશને સફળતા મળી નથી. કોઇ હજી દવા કે રસી બનાવી શક્યું નથી. આ દરમિયાન મેલેરિયાના ઈલાજમાં વપરાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન ફરી એકવાર ચર્ચામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો ભારત હાઇડ્રોક્લોરોક્વિનની નિકાસ…

કોરોનાવાઈરસને કારણે માત્ર બે મહિનામાં મુકેશ અંબાણીની ઘટી આટલી સંપત્તિ, થયું અબજોનું નુકસાન

મુંબઈઃ કોરોના વાયરસની અસર હવે દરેક ક્ષેત્ર પર થઇ રહી છે. તેનાથી દુનિયાભરના ઉદ્યોગપતિઓ હાલ મસમોટું નુકશાન વેઠી રહ્યાં છે. હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કોરોના વાયરસના લીધે વેપાર પર થયેલી માઠી અસરના કારણે ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ…

લૉકડાઉનમાં આ બે મહિલા કર્મીઓએ કર્યું એવું કામ કે આપો આપ સલામી આપવાનું થશે મન!

પીલીભતઃ ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. એવા સમયમાં યુપી પોલીસ જવાબદારી અને હિમ્મતપૂર્વક પોતાની ફરજ નીભાવી રહી છે. પોલીસ લોકડાઉનનું કડક રીતે પાલન કરાવી રહી છે, સાથે જ જરૂરિયાતમંદો સુધી ભોજન…

ગોવિંદાની આ ભાણીને લૉકડાઉનમાં એવી કેવી મુશ્કેલી પડી કે નથી રોકાતા આંસુઓ

મુંબઈઃ દુનિયાભરમાં કોરોનાએ ભયંકર તબાહી મચાવી છે. કોરોનાના શિકાર થયેલા અનેક લોકોનાં મૃત્યુ થઇ ગયા છે તો કેટલાક સાજા પણ થઇ રહ્યાં છે. ભારતમાં કોરોનાને લઇને વડાપ્રધાન મોદીએ 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જોકે, તેમ છતા લોકો ઘરમાં રહેવાને…

પરિણીત ને બે બાળકોનો બાપ હોવા છતાંય આ જાણીતા એક્ટરનું હિરોઈન સાથે ચાલે છે ચક્કર!

મુંબઇઃ ભોજપુરીની યૂટ્યુબ ક્વિન ગણાતી એક્ટ્રેસ આમ્રપાલી દુબે અને જુબલી સ્ટાર ગણાતા એક્ટર દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆ અનેકવાર બંન્ને સ્ટાર્સ પોતાની રિલેશનશીપને લઇને ચર્ચામા રહે છે. હાલના દિવસોમાં કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે તમામ સ્ટાર્સ ઘરમાં પરિવાર સાથે સમય…

આ લેડી અધિકારીએ રજૂ કરી મિસાલ, કોરોનાથી દેશને બચાવવા પોતાના લગ્ન કર્યાં રદ

નરસિંહપુરઃ ભારત સહિત આખા વિશ્વમાં કોરોનાનો કહેર છે. સંકટના આ સમયમાં જે સારી રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે તે છે આપણા દેશની પોલીસ અને ડોક્ટર્સ. તે પરિવારથી દૂર રાત દિવસ ડ્યૂટી નિભાવી રહ્યા છે. મધ્યપ્રદેશની એક લેડી એસડીએમ અધિકારી…

17 વર્ષ બાદ એકતા કપૂરને આ કારણે ઉતારવી પડી અંગૂઠીઓ, કારણ જાણી ચોંકી ઉઠશો

મુંબઇઃ ટીવીની ક્વીન એકતા કપૂરે પોતાની સીરિયલ્સ સિવાય અંગૂઠીઓના કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. અનેક વાર લોકો કહે છે કે અંગૂઠીઓના કારણે આજે એકતાને સફળતા મળી છે.જોકે, હવે એકતાએ આ અંગૂઠીઓ ઉતારી દીધી છે. જેનો પુરાવો એકતાએ શેર કરેલા…

You cannot copy content of this page