Only Gujarat

Day: April 19, 2020

કોરોનાનો ફટકો ભારતને એવો પડ્યો કે લાખો લોકોને બે ટંકનું ભોજન પણ માંડ માંડ મળશે!

નવી દિલ્હીઃ હાલમાં સમગ્ર વિશ્વ કોરોનાવાઈરસ સામે જંગ લડી રહ્યું છે અને મોટાભાગના દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે વિશ્વની સાથે સાથે ભારત ઉપર પણ ભયંકર આર્થિક મંદીના વાદળો ઘેરાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં UNનો રિપોર્ટ સામે આવ્યો છે,…

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાવાઈરસને લઈ આપ્યું મોટું નિવેદન, જાણીને લાગશે નવાઈ

જીનિવાઃ કોરોનાવાઈરસ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે એવા કોઈ પુરાવા નથી, જેમાં એવું કહી શકાય કે એકવાર કોરોનાવાઈરસમાંથી સાજા થયા બાદ તે વ્યક્તિને ફરીથી ચેપ લાગશે નહી. ડેઈલી મેલનાં રિપોર્ટ મુજબ WHOએ એવા દેશોને ચેતવણી આપી છે…

તો શું સાચે જ કોરોનાવાઈરસ લેબોરેટરીમાંથી લીક થયો છે? નોબેલ વિજેતાએ કર્યો આવો દાવો

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ક્યાંથી આવ્યો અને વિશ્વમાં તે કેવી રીતે ફેલાયો તે વિશે કોઈ નક્કર માહિતી નથી, પરંતુ ઘણી થિયરી સામે જરૂર આવી છે. દરમિયાન, એચ.આઈ.વી.ની શોધ કરનાર નોબેલ વિજેતાએ દાવો કર્યો છે કે કોરોનાવાઈરસની ઉત્પત્તિ લેબમાંથી જ થઈ છે….

આ વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશવાસીઓની કંઈક આ રીતે કરી રહ્યો છે સેવા

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસથી મરનારા લોકોની સંખ્યા તો સામે આવી જશે, પરંતુ એવાં લોકો વિશે કોઈ વાત નહી કરે જેઓ લોકડાઉનને કારણે હોસ્પિટલ ના પહોંચી શકવાને કારણે મૃત્યુ પામ્યા છે. આ વાત દિલ્હીના રહેવાસી સાજીદ ખાને કહી છે, જેમણે મુશ્કેલીના સમયમાં…

ચીનના નબળાં માસ્ક અને ટેસ્ટિંગ કીટ પર આનંદ મહિન્દ્રાએ ઠાલવ્યો રોષ, કહ્યું- ‘ભારત માટે છે સોનેરી તક’

દિલ્હીઃ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા દ્વારા સતત દેશ અને દુનિયાના સમાચારો અંગે પોતાનો મત રજૂ કરતા રહે છે. હાલમાં જ તેમણે ચીન દ્રારા મોકલવામાં આવેલા નબળાં માસ્ક અને ટેસ્ટિંગ કીટ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ અંગે ટ્વીટ…

કોરોનાના ડરથી ચોદીકારે ખાઈ લીધો ગળાફાંસો, રિપોર્ટ આવ્યો તો ડૉક્ટરોના પણ ઉડી ગયા હોશ

જયપુર: દેશમાં કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં લોકોમાં વાયરસને લઇને ભયનો માહોલ છવાયેલો છે. કેટલાક લોકો તો વાયરસથી એટલા ડરી ગયા છે કે પોતાનો જીવ આપી રહ્યાં છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ચરુ જિલ્લામાં…

‘રામ’ અને ‘રાવણ’નો ફોટો વાઈરલ, ગુજરાતમાં અહીં થયું હતું શૂટિંગ, 1 લાખમાં બન્યો હતો એક એપિસોડ

મુંબઈઃ કોરોનાવાઇરસને લીધે સમગ્ર દેશમાં 3 મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. એવામાં દૂરદર્શન પર ફરી રામાનંદ સાગરની ‘રામાયણ’નું રીટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. અત્યારે સોશિયલ મીડિયામાં ‘રામાયણ’ના પાત્રોની ચર્ચા થઈ રહી છે. એવામાં દૂરદર્શનમાં રીટેલિકાસ્ટ થતી ‘રામાયણ’માં ભગવાન રામે…

કોરોનાને કારણે માનવજાતે પહેલીવાર જોઈ આ 10 તસવીરો, ખરાબ સમયમાં પણ શીખવા મળી 10 સારી વસ્તુઓ

નવી દિલ્લી: કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં હાહાકાર મચેલો છે. અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકોના મોત થયા છે. 23 લાખથી વધુ લોકો સંક્રમિત છે. કોરોનાને ફેલાવાથી રોકવા માટે તમામ દેશોમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે….

સંક્રમિત વ્યક્તિના મૃતદેહને બાળવાથી હવામાં ફેલાય છે કોરોના? આ વાતનું ખાસ રાખવું ધ્યાન, નહીંતર…

નવી દિલ્લી: કોરોના મહામારીએ આખી દુનિયામાં ડર પેદા કરી દીધો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનના માધ્યમથી લોકો પોતાના જીવને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાથી મરતા લોકો માટે પણ અલગ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. પરંતુ શું કોરોનાથી મરતા લોકોનું…

અનોખા અંદાજમાં ભારતના કર્યા વખાણ, તિરંગાના રંગમાં રંગાયો સ્વિટઝર્લેન્ડનો પર્વત

દુનિયાભરમાં કોરોનાની સામે જંગ ચાલી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના હરાવવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના WHO સહિત અનેક સંસ્થાઓ અને દેશોએ વખાણ કર્યા છે. આ બધા વચ્ચે હવે સ્વિટ્ઝર્લેન્ડે ભારતની અનોખા અંદાજમાં વખાણ કર્યા છે. અહીં…

You cannot copy content of this page