Only Gujarat

Day: April 7, 2020

અમિતાભ બચ્ચને જે રીતે કરી મદદ, જાણીને થશે ગર્વની લાગણી

મુંબઈઃ કોરોના વાયરસના કારણે લોકોની રોજીરોટી પર ભારે અસર પડી છે. બોલીવૂડના અનેક સેલિબ્રેટીઝ લોકોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. એવામાં અમિતાભ બચ્ચને ઓલ ઇન્ડિયા ફિલ્મ એપ્લોઇઝ કન્ફેડરેશન સાથે જોડાયેલા એક લાખ દૈનિક શ્રમિકોના પરિવારને માસિક રાશન આપવાનો સંકલ્પ…

લોકડાઉનમાં ઘરમાં જ રહેવા છતાંય આ અમદાવાદના આ વ્યક્તિને થયો કોરોનાવાઈરસ

અમદાવાદઃ અમદાવાદના મણિનગરમાં રહેતાં એક 55 વર્ષીય બિઝનેસમેન કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ બિઝનેસમેન થોડાં દિવસ પહેલાં લૉકડાઉન દરમિયાન ફસાયેલાં લોકોને ફૂડ પેકેટ વેચાવી મદદ કરી રહ્યાં હતાં. જોકે, લૉકડાઉનમાં ફસાયેલા લોકોને આપવામાં આવતા ફૂડ પેકેટ બનાવડાવવાની અને…

લૉકડાઉનની એક સારી અસરી, નદીઓ થઈ એટલી ચોખ્ખી કે…

નવી દિલ્હીઃ કોરોનાના કહેરની સામે આખી દુનિયાની રફ્તાર થંભી ગઈ છે. લોકો પોતપોતાના ઘરોમાં કેદ છે. દરમિયાન, વિશ્વભરમાંથી સતત પ્રદૂષણ ઘટી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારતની બે મોટી નદીઓનું પાણી પણ ચોખ્ખુ દેખાય છે. ગંગા અને યમુનાનું પાણી…

નાનપણની પ્રેમિકાને તરછોડી જીતેન્દ્રને કરવા હતા હેમામાલિની સાથે લગ્ન પરંતુ…

મુંબઈઃ બોલિવૂડમાં જમ્પિંગ જેક નામથી ઓળખાતાં જિતેન્દ્ર હવે 74 વર્ષના થઈ ગયાં છે. 7 એપ્રિલ, 1942નાં રોજ અમૃતસરમાં બિઝનેસ ફેમિલીમાં જન્મેલા જિતેન્દ્રનું અસલી નામ રવિ કપૂર છે. તેમણે 1974માં તેમની બાળપણની ફ્રેન્ડ શોભા સાથે લગ્ન કર્યા હતા. જોકે, ઓછા લોકોને…

પ્રેમિકાના ઘરમાં ઘૂસેલા પ્રેમીને પરિવારજનોએ રંગે હાથ પકડ્યો પછી તેની સાથે જે કર્યું તે જાણીને ચોંકી જશો

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનઉમાં અડધી રાત્રે પ્રેમિકાને મળવા તેના ઘરમાં પહોંચેલા પ્રેમીને પ્રેમિકાના પરિવારજનોએ પકડી લીધો હતો અને લાકડી-ડંડાથી માર મારવાનું શરૂ કરી દીધું હતુ. દરમિયાન પ્રેમીને બચાવવા પ્રેમિકા વચ્ચે પડતા પરિવારજનોએ બંન્નેની માર મારીને હત્યા કરી દીધી હતી. આ…

આ મહિલા IAS અધિકારીએ એવા તે કયા કામો કર્યાં છે કે PM અને CM પણ કરી ચૂક્યા છે વખાણ

નવી દિલ્હીઃ જો આપણે સફળ થવું હશે તો ખૂબ મહેનત અને લગનની જરૂર પડે છે. જો તમે તેમાં સફળ થશો ત્યારે જ એક સ્તર પર પહોંચો છો. પરંતુ મંજિલ સુધી પહોંચતા આપણી જવાબદારી પણ વધી જાય છે. લોકો આપણી પાસે…

લોકડાઉનના કારણે સલમાન ખાન 21 દિવસથી માતા-પિતાને મળી શક્યો નથી, કેવા થઈ ગયા ‘દંબગ’ના હાલ

મુંબઇઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં અનેક લોકોના મોત થઇ ચૂક્યા છે. ભારતમાં આ મહામારીના કારણે હાહાકાર છે. ભારત સરકારે મોટો નિર્ણય લેતા 21 દિવસનું લોકડાઉન કર્યું છે. આ સાથે જ તમામ લોકોને પોતાના ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી…

You cannot copy content of this page