Only Gujarat

Day: October 27, 2020

જેક્લીન ફર્નાન્ડીઝની દરિયાદિલી તો જુઓ, દશેનાના દિવસે સ્ટાફ મેમ્બરને આપી ગિફ્ટ

વર્ષ 2017માં સલમાન ખાન સ્ટારર ‘ટ્યૂબલાઇટ’માં ઇશા નાના રોલમાં જોવા મળી હતી. સૈફ અલી ખાનની વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાલાકાંડી’થી તેમને બોલિવૂડમાં ઓળખ મળી હતી. આ પછી આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘આર્ટિકલ 15’ અને સંજય મિશ્રાની ફિલ્મ ‘કામયાબ’માં પણ જોવા…

મુંબઈનું કપલ કતાર માટે ગયું હતું હનિમૂન પણ પહોંચી ગયું સીધું જેલ, વિચારી પણ ના શકો તેવા થયા હાલ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની જેમ એક અભિયાનની શરૂઆત કરી છે, જેનો હેતુ હનીમુન પેકેજનાં નામે પોતાની જ કાકીનાં કાવતરાનો ભોગ બનનારા નિર્દોષ પતિ-પત્નીને વતન પાછા લાવવાનો છે. તમને જણાવી દઈએકે, દંપતી હાલનાં સમયે કતર(Qatar)ની દોહાની જેલમાં બંધ છે. જ્યાં તેમણે…

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની જવાબદારી સંભાળે છે નીતા અંબાણી, બોલિવૂડ સેલેબ્સથી લઈ નેતાઓના બાળકો ભણે છે અહીં

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી માત્ર તેમના બિઝનેસ સેંસના કારણે જ નહીં પરંતુ તેમની તેજસ્વી દ્રષ્ટિ માટે પણ જાણીતા છે. શિક્ષણથી લઈને રમત સુધી, નીતા અંબાણી સક્રિય છે. તે પોતે પણ એક શિક્ષક રહી ચૂક્યા…

આ છે એક અનોખો પથ્થર, આવે છે ઘંટનો અવાજ, ડરી જતા હતા ગામના લોકો

દુનિયામાં તમે વિશાળ અને એકથી ચઢિયાતા એક સુંદર અને અનોખા પથ્થરો જરૂર જોયા હશે, પરંતુ રતલામના એક પહાડ પર હાજર પથ્થર તમને વિચારવા પર મજબુર કરી દેશે કે શું આ વાસ્તવમાં કઈ દેવીનો ચમત્કાર છે કે શું? રતલામથી 25 કિલોમીટર…

ગુજરાતના સૌથી લોકપ્રિય એક્ટર નરેશ કનોડિયાના અવસાનથી શોક, ફેમિલીનું કરુણ આક્રંદ

ગાંધીનગર: ગુજરાતી ફિલ્મના ‘ભીષ્મ પિતામહ’ કહેવાતા નરેશ કનોડિયા ચાહકોને રડતા મૂકીને ચાલ્યા ગયા છે. કોરોનાના મહામારીએ આપણી પાસેથી એક સુપરસ્ટાર ઝૂંટવી લીધો છે. ચાહકોને આ શોક સમાચાર ઘેરો આઘાત લાગ્યો છે. આખા ગુજરાતમાં ગમગીની છવાઈ ગઈ છે. મોટાભાઈ મહેશના નિધનના…

બીમાર મોટાભાઈ મહેશનું ખૂબ ધ્યાન રાખતા હતા નરેશ કનોડિયા, જુઓ પરિવારની ઇમોશનલ તસવીરો

અમદાવાદઃ ગુજરાતી સિનેમાના અમિતાભ બચ્ચન અને રજનીકાંત કહેવાતા એવા નરેશ કનોડિયાએ આ દુનિયામાંથી અલવિદા લીધી છે. નરેશ કનોડિયાનું કોરોનાના કારણે નિધન થયું છે. હજી ત્રણ દિવસ પહેલાં જ મોટાભાઈ મહેશ કનોડિયાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. આમ એક સાથે બંને…

ગુજરાતના ‘રજનીકાંત’ કહેવાતા 77 વર્ષિય અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, છવાઈ ગયો સન્નાટો

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતી સેલિબ્રિટી પણ હવે કોરોના ભરડામાંથી બાકાત રહ્યા નથી. ત્યારે આજે સવારે ગુજરાતી સિનેમાના રજનીકાંત કહેવાતા 77 વર્ષીય એક્ટર નરેશ કનોડિયાનો કોરોનાને કારણે નિધન થયું હતું. મહેશ કનોડીયા બાદ…

You cannot copy content of this page