Only Gujarat

Day: October 28, 2020

ચાંદોદના ત્રિવેણી સંગમ પર કનોડિયા ભાઈઓના અસ્થિ વિસર્જન કરાયા, જુઓ તસવીરો

મહેશ અને નરેશ કનોડિયા અનંત યાત્રાએ નીકળી પડ્યા છે ત્યારે કનોડિયા બંધુબેલડીના પરિવારે ડભોડા તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પવિત્ર નર્મદા નદીના કિનારે અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ કરી. ત્રિવેણી સંગમ પર પરિવારે ભારે હૈયે બંને ભાઇઓનાં અસ્થિઓ વિસર્જન કર્યું. બંને સ્વર્ગસ્થની…

આજે સ્થિર અને રવિયોગનો સમન્વય! કોને ફળશે ગુરુદેવની કૃપા? વાંચો રાશિફળ

રાશિફળ: 29-10-2020: આજે સ્થિર અને રવિયોગનો સમન્વય! કોને ફળશે ગુરુદેવની કૃપા? જુઓ આપનું રાશિફળ.. મેષઃ આજે આપના મહેનતનું મધુર ફળ ચાખવા મળશે સાથે જ અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, રોજીંદા કામોથી લાભ જણાય પરંતુ અંગત જીવનમાં સામાન્ય મતભેદ સર્જાતા જણાય,…

નવી દયાબેનને જોઈને જેઠાલાલનું મોં થઈ ગયું પહોળું, બોલી ના શક્યા એક પણ શબ્દ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 12 વર્ષથી લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. શોના દરેક કિરદારની પોતાની જ ખાસિયત છે. શોના સૌથી ચર્ચિત અને ફેવરિટ કેરેક્ટર જેઠાલાલ અને દયાભાભી છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી દિશા વાકાણી દેખાતા જ નથી….

પહેલા બનાવી ગર્લફ્રેન્ડ ને પછી પત્ની, લગ્નના માત્ર 3 મહિના બાદ ભર્યુ એવું પગલું કે તમે પણ અંદરથી ખળભળી જશો

ઈન્દોરઃ એવું કહેવાય છે કે પતિ-પત્ની વચ્ચે જન્મોજન્મનો સંબંધ હોય છે, જે એકબીજાને તમામ સુખ-દુઃખમાં સાથ આપતા હોય છે. પરંતુ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક હૃદય કંપાવનારી ઘટના ઘટી છે જેમાં એક ક્રૂર પતિએ લગ્નના માત્ર 3 મહિના બાદ જ પત્નીની…

નદીમાં પાણીના ધસમસત પ્રવાહમાં દુલ્હને ઉંચો કર્યો પોતાનો લહેંગો ને પછી જે થયું એ તો…..

લગ્ન બે જિંદગીઓને જોડે છે. ભારતમાં તો લગ્ન કોઈ તહેવારથી કમ નથી હોતા. અનેક મહિનાઓની તૈયારી બાદ લગ્નનું આયોજન થાય છે. ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ કપલ મહિનાઓ પહેલા લગ્નની તૈયારીમાં લાગી જાય છે. પરંતુ છેલ્લી ઘડીએ કોઈ અડચણ…

હંમેશા બુરખામાં રહેતી ઈરફાન પઠાણની પત્ની લાગે છે એકદમ સુંદર, ભાગ્યે જ જોવા મળે છે જાહેરમાં

ભારતમાં ક્રિકેટની દીવાનગી લોકો પર છવાયેલી હોય છે. ચાહકો પોતાના માનીતા પ્લેયર સાથે તેના પરિવારને પણ ફૉલો કરે છે. તેમની પ્રોફેશનલ લાઈફથી લઈને પર્સનલ લાઈફમાં લોકોને ખૂબ જ રસ હોય છે. રમતના મેદાન પર કમાલ બતાવનાર ઈન્ડિયન ક્રિકેટર્સની પત્નીઓ પણ…

મુસ્લિમ યુવકે જાહેરમાં મારી નાખી હિન્દુ યુવતીને, આખા દેશમાં ફાટી નીકળ્યો રોષ

નવી દિલ્હીઃ નિકિતા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હરિયાણાની દીકરીને ન્યાય અપાવવા માટે વિવિધ સ્થળોએ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. લોકોનો રોષ વધવાના કારણે તેમણે ગૌંછી-સોહના રોડ પર ટ્રાફિક જામ કર્યો હતો. જ્યારે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પીડિત…

‘તે ઈચ્છતી હતી કે હું ડો. દુબેની શારીરિક સંબંધની માગ પૂરી કરું, તેઓ સતત રિલેશન અંગે ત્રાસ આપતા’

નવસારીની નર્સ મેઘા આચાર્યના આપઘાત કેસમાં વધુ બે પાનાંની સુસાઇડ નોટ મળી આવી છે અને તેમાં કરાયેલા ચોંકાવનારા ખુલાસા બાદ કેસમાં નવો વળાંક પણ આવ્યો છે. મેઘા પાસેથી મળેલી સુસાઇડ નોટમાં પતિ અને સાસરિયાઓ પર દહેજ અને શારીરિક ત્રાસ આપવાના…

વહુએ સળિયાના ફટકા મારી સાસુને પતાવી દીધા, ભરાયા લોહીના ખોબોચિયા

અમદાવાદ: ઘર કંકાસમાં ખૂની ખેલ ખેલાયો હોવા તેવી ઘટના અમદાવાદના ગોતા વિસ્તારમાં બની છે. પુત્રવધૂએ સાસુને રોડ મારીને તેમની હત્યા કર્યા બાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર બાદ દોઢ કલાક સુધી પુત્રવધૂ ઘરમાં પડેલું લોહી સાફ કરતી જોવા મળી…

આ બોલિવૂડ સ્ટાર્સ છે એકદમ અંધશ્રદ્ધાળું, કેટલાક પહેરે છે વીંટી તો કોઈ પહેરે છે બ્રેસલેટ

મુંબઈઃ જે લોકો બોલિવૂડમાં કોને કોઈ વસ્તુથી ડરે છે તે ડરથી બચવા માટે તે ઘણીવાર અંધવિશ્વાસનો સહારો લે છે, કેમ કે તેમને લેગે છે કે, આવું કરવાથી તેમના જીવનની નાકારાત્મકતા દૂર થઈ જશે. આમ તો આ ડર માત્ર સામાન્ય લોકોને…

You cannot copy content of this page