‘રામ’ અને ‘રાવણ’નો ફોટો વાઈરલ, ગુજરાતમાં અહીં થયું હતું શૂટિંગ, 1 લાખમાં બન્યો હતો એક એપિસોડ
મુંબઈઃ કોરોનાવાઇરસને લીધે સમગ્ર દેશમાં 3 મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. એવામાં દૂરદર્શન પર ફરી રામાનંદ સાગરની ‘રામાયણ’નું રીટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. અત્યારે સોશિયલ મીડિયામાં ‘રામાયણ’ના પાત્રોની ચર્ચા થઈ રહી છે. એવામાં દૂરદર્શનમાં રીટેલિકાસ્ટ થતી ‘રામાયણ’માં ભગવાન રામે…
કોરોનાને કારણે માનવજાતે પહેલીવાર જોઈ આ 10 તસવીરો, ખરાબ સમયમાં પણ શીખવા મળી 10 સારી વસ્તુઓ
નવી દિલ્લી: કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં હાહાકાર મચેલો છે. અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકોના મોત થયા છે. 23 લાખથી વધુ લોકો સંક્રમિત છે. કોરોનાને ફેલાવાથી રોકવા માટે તમામ દેશોમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે….
સંક્રમિત વ્યક્તિના મૃતદેહને બાળવાથી હવામાં ફેલાય છે કોરોના? આ વાતનું ખાસ રાખવું ધ્યાન, નહીંતર…
નવી દિલ્લી: કોરોના મહામારીએ આખી દુનિયામાં ડર પેદા કરી દીધો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનના માધ્યમથી લોકો પોતાના જીવને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાથી મરતા લોકો માટે પણ અલગ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. પરંતુ શું કોરોનાથી મરતા લોકોનું…
અનોખા અંદાજમાં ભારતના કર્યા વખાણ, તિરંગાના રંગમાં રંગાયો સ્વિટઝર્લેન્ડનો પર્વત
દુનિયાભરમાં કોરોનાની સામે જંગ ચાલી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના હરાવવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના WHO સહિત અનેક સંસ્થાઓ અને દેશોએ વખાણ કર્યા છે. આ બધા વચ્ચે હવે સ્વિટ્ઝર્લેન્ડે ભારતની અનોખા અંદાજમાં વખાણ કર્યા છે. અહીં…
ઐશ્વર્યાના જૂના ફોટો વાઈરલ, એક યુઝરે કહ્યું, ‘ તેના જેવી સુંદરતાનો કોઈ વિકલ્પ નથી’
મુંબઈ: દેશભરમાં કોરોનાના કારણે દહેશત ફેલાયેલી છે. પ્રધાનમંત્રી મોદીએ 21 દિવસના લૉકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે. એવામાં સામાન્ય લોકોની જેમ જ બોલીવુડના સેલેબ્સ પણ પોત-પોતાના ઘરમાં ફેમિલીની સાથે સમય વિતાવી રહ્યા છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલી અનેક કહાની…
TV પર મેઘનાદ વધ વખતે ‘લક્ષ્મણ’ને ફરી આવ્યો ગુસ્સો, સોશ્યલ મીડિયા પર ફોટો વાઈરલ
કોરોના વાયરસના લૉકડાઉનની વચ્ચે રામાનંદ સાગરની રામાયણ અને બીઆર ચોપડાની મહાભારત લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જ્યારથી દૂરદર્શન પર આ સીરિયલનું ફરીથી પ્રસારણ શરૂ થયું છે, ત્યારથી ચેનલની પૉપ્યુલારિટી વધી રહી છે. એટલું જ નહીં, સામાન્ય દર્શકોની સાથે…
એક જમાતીએ પોતાના જ પરિવારના 8 સભ્યોને આપ્યો કોરોના, દિકરી-જમાઇ, પુત્ર-પુત્રી અને પૈત્રી-ભાણેજ બધા જ પોઝિટિવ
એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં કોરોનાનો ખતરનાક વાયરસ કેવી રીતે ફેલાઇ છે તેનું એક ઉદાહરણ બિહારમાં મુંગેર જિલ્લામાં સામે આવ્યું છે. અહીં બે મહિના પહેલા નાલંદામાં આયોજીત તબલઘી મરકઝમાં સામેલ થનારા એક વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. વૃદ્ધમાં કોરોનાની પુષ્ટી…
ભીખ માંગીને જીવન ગુજરાતી વૃદ્ધ મહિલાની માનવતા, વાંચીને મન ગદગદિત થઈ જશે
રાયપુર: કોરોનાના કારણે દેશ હાલ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. આ સમયે ગરીબ અને અસહાય લોકોની મદદ જ સૌથી મોટું પુણ્ય છે. પરંતુ જેની પાસે ખુદ ખાવાના ફાફા છે તે મહિલા જો વિકટ પરિસ્થિતિમાં આગળ આવી માનવતા ધર્મ નીભાવે…
ACનો યુઝ કરવાથી કોરોનાનો ચેપ લાગે છે? ડૉક્ટોરોએ આપ્યા ચોંકવાનારા અભિપ્રાય
નવીદિલ્હી: દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન પછી પણ, કોરોના વાયરસ તેની વ્યાપક અસર દેખાડી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કોરોના સંકટ વચ્ચે લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દિલ્હી સ્થિત એઈમ્સના ડાયરેક્ટર ડો રણદીપ…
કોરોના સામેની લડતમાં વધુ એક પોલીસ અધિકારીએ જીવ ગુમાવ્યો, કોરોના ફાઈટર્સને સલામ
લુધિયાણા: પંજાબના લુધિયાણામાં કોરોનાથી એસીપીનું મૃત્યુ થઇ ગયું. 13 એપ્રિલે એસીપી અનિલ કોહલી કોરોના પોઝિટિવ આવ્યા હતા. શનિવારે તેઓને સારવાર દરમિયાન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પંજાબમાં કોરોનાથી 16 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. લુધિયાણા જિલ્લાના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે લુધિયાણાના…