Only Gujarat

National

International

Business

Religion

Religion

કેવું રહેશે 12 રાશિઓ માટે નવું અઠવાડિયું, જાણો ટેરો કાર્ડ રીડર પરથી તમારું સાપ્તાહિક રાશિફળ

નવા સપ્તાહની સાથે એક નવો મહિનો પણ શરૂ થવાનો છે. એપ્રિલ 2024નો અંત અને મેનો પહેલો સપ્તાહ તમારા માટે કેવો રહેશે? આ અઠવાડિયે શુભ પરિણામ મેળવવા માટે, ટેરો કાર્ડ રીડરથી તમારો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર અને લકી ડે…

Religion

દિવસમાં 14 કલાક સુધી દરિયામાં ડૂબેલું રહે છે ગુજરાતનું આ મંદિર, પાંડવોના તપથી મહાદેવ થયા હતા પ્રગટ

અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે ઓછું જાણતા હશે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. મહત્વનું છે કે ભાદરવી…

Religion

Holika Dahan 2024: હોળીકા દહન શા માટે કરવામાં આવે છે, આપણે હોળી શા માટે પ્રગટાવીએ છીએ? જાણો

હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. આ વખતે આ તારીખ 24મી માર્ચ, સોમવાર છે. આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ પણ વધી ગયું છે. હોળીકા દહન શા માટે…

Religion

શનિના ઉદય સાથે આ રાશિઓની પરેશાનીઓનો અંત આવશે, આ રાશિઓને મળશે મોટી સફળતા

Shani Uday: જ્યોતિષમાં શનિદેવનું મહત્ત્વનું સ્થાન છે. તે પોતાના કર્મ પ્રમાણે ફળ આપે છે તેથી તેને કર્મફળ આપનાર પણ કહેવાય છે. શનિદેવ અત્યારે કુંભ રાશિમાં અસ્ત થવાની સ્થિતિમાં છે અને ટૂંક સમયમાં જ તેમનો આ રાશિમાં ઉદય થવાનો છે. શનિ…

Religion

ગણેશોત્સવ દરમિયાન અમદાવાદીઓ ગણેશજીના આ મંદિરના દર્શન કરવાનું ના ચૂકતા

Ganesh BHagwan Siddhivinayak Temple near Ahmedabad : અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે, આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. જે મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની…

Bollywood

જિગરી દોસ્ત વિનોદ ખન્ના અને ફિરોઝ ખાનનું એક જ તારીખે થયું હતું મોત, બન્નેએ હતી આ બિમારી

અભિનેતા ફિરોઝ ખાન અને વિનોદ ખન્ના ઉદ્યોગમાં લોકપ્રિય અભિનેતા હતા. ચાહકો દ્વારા આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંનેએ સાથે મળીને જે પણ ફિલ્મ કરી હતી તે હિટ ગણાય છે. વિનોદ અને ફિરોઝ બેસ્ટ ફ્રેન્ડ હતા. તેમની મિત્રતાની ખૂબ…

પૂર્વ પતિ અરબાઝ ખાનને લઈ મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો, જાણીનો તમે પણ ચોંકી જશો

બોલિવૂડ દિવા મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન પોતાનો શો ડમ્બ બિરયાની લઈને આવ્યો છે. જેમાં તે પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરતી અને મસ્તી કરતી જોવા મળી રહી છે. શોનો પહેલો એપિસોડ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો…

પહેલીવાર બેબી બમ્પ સાથે જોવા મળી દીપિકા પાદુકોણ, ‘સિંઘમ અગેન’ ફિલ્મના સેટ પરની તસવીરો થઈ વાયરલ

દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. તે સપ્ટેમ્બર 2024માં બાળકને જન્મ આપવા જઈ રહી છે અને તે અને રણવીર સિંહ બંને આ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખુશ છે. જોકે અભિનેત્રી કામ કરી રહી છે. તેની કેટલીક તસવીરો સામે…

‘તારક મહેતા’ની સોનુએ 26 વર્ષની ઉંમરે ખરીદી હતી બીજી કાર, કહ્યું- મોંઘી નહીં પણ ખાસ

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવનાર અભિનેત્રી પલક સિધવાનીનો 26મો જન્મદિવસ હતો. આ પ્રસંગે તેણે એક લક્ઝુરિયસ કાર ખરીદી હતી. પલકની ખુશીની કોઈ સીમા નહોતી, કારણ કે તેણે આ કાર માત્ર પોતાના પૈસાથી જ ખરીદી નથી,…

Health

Health

25 વર્ષની ઉંમર પછી દરેક યુવતીઓએ ખાવી જોઈએ આ એક ખાસ વસ્તુ!

Healthy foods: 25 વર્ષની ઉંમર એવી હોય છે કે ત્યાં સુધીમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન વગેરે તેમના જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે. આ ઉંમરે કેટલીક છોકરીઓ તેમની માસ્ટર ડિગ્રી મેળવી રહી છે, કેટલીક નોકરી કરી રહી છે, તો કેટલીક સ્પર્ધાત્મક…

Health

તમારા શરીરમાં વધારે પડતું આયર્ન છે તો ચેતી જજો નહીં તો થઈ જશો બીમાર!

know the side effect of excess of iron: આયર્ન શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપ શરીર માટે હાનિકારક છે. જોકે, શરીરમાં વધુ આયર્ન હોવું પણ જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જો તમે એવા ખાદ્યપદાર્થો ખાઈ…

Health

કાળી કિસમિસ ખાવાની સાચી રીત કઈ છે? તેનાથી શું થાય છે ફાયદાઓ!

કાળી કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તેમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં જોવા મળતા ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યાને…

Health

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

Latest post

‘રામ’ અને ‘રાવણ’નો ફોટો વાઈરલ, ગુજરાતમાં અહીં થયું હતું શૂટિંગ, 1 લાખમાં બન્યો હતો એક એપિસોડ

મુંબઈઃ કોરોનાવાઇરસને લીધે સમગ્ર દેશમાં 3 મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. એવામાં દૂરદર્શન પર ફરી રામાનંદ સાગરની ‘રામાયણ’નું રીટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. અત્યારે સોશિયલ મીડિયામાં ‘રામાયણ’ના પાત્રોની ચર્ચા થઈ રહી છે. એવામાં દૂરદર્શનમાં રીટેલિકાસ્ટ થતી ‘રામાયણ’માં ભગવાન રામે…

કોરોનાને કારણે માનવજાતે પહેલીવાર જોઈ આ 10 તસવીરો, ખરાબ સમયમાં પણ શીખવા મળી 10 સારી વસ્તુઓ

નવી દિલ્લી: કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં હાહાકાર મચેલો છે. અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકોના મોત થયા છે. 23 લાખથી વધુ લોકો સંક્રમિત છે. કોરોનાને ફેલાવાથી રોકવા માટે તમામ દેશોમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે….

સંક્રમિત વ્યક્તિના મૃતદેહને બાળવાથી હવામાં ફેલાય છે કોરોના? આ વાતનું ખાસ રાખવું ધ્યાન, નહીંતર…

નવી દિલ્લી: કોરોના મહામારીએ આખી દુનિયામાં ડર પેદા કરી દીધો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનના માધ્યમથી લોકો પોતાના જીવને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાથી મરતા લોકો માટે પણ અલગ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. પરંતુ શું કોરોનાથી મરતા લોકોનું…

અનોખા અંદાજમાં ભારતના કર્યા વખાણ, તિરંગાના રંગમાં રંગાયો સ્વિટઝર્લેન્ડનો પર્વત

દુનિયાભરમાં કોરોનાની સામે જંગ ચાલી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના હરાવવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના WHO સહિત અનેક સંસ્થાઓ અને દેશોએ વખાણ કર્યા છે. આ બધા વચ્ચે હવે સ્વિટ્ઝર્લેન્ડે ભારતની અનોખા અંદાજમાં વખાણ કર્યા છે. અહીં…

ઐશ્વર્યાના જૂના ફોટો વાઈરલ, એક યુઝરે કહ્યું, ‘ તેના જેવી સુંદરતાનો કોઈ વિકલ્પ નથી’

મુંબઈ: દેશભરમાં કોરોનાના કારણે દહેશત ફેલાયેલી છે. પ્રધાનમંત્રી મોદીએ 21 દિવસના લૉકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે. એવામાં સામાન્ય લોકોની જેમ જ બોલીવુડના સેલેબ્સ પણ પોત-પોતાના ઘરમાં ફેમિલીની સાથે સમય વિતાવી રહ્યા છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલી અનેક કહાની…

TV પર મેઘનાદ વધ વખતે ‘લક્ષ્મણ’ને ફરી આવ્યો ગુસ્સો, સોશ્યલ મીડિયા પર ફોટો વાઈરલ

કોરોના વાયરસના લૉકડાઉનની વચ્ચે રામાનંદ સાગરની રામાયણ અને બીઆર ચોપડાની મહાભારત લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જ્યારથી દૂરદર્શન પર આ સીરિયલનું ફરીથી પ્રસારણ શરૂ થયું છે, ત્યારથી ચેનલની પૉપ્યુલારિટી વધી રહી છે. એટલું જ નહીં, સામાન્ય દર્શકોની સાથે…

એક જમાતીએ પોતાના જ પરિવારના 8 સભ્યોને આપ્યો કોરોના, દિકરી-જમાઇ, પુત્ર-પુત્રી અને પૈત્રી-ભાણેજ બધા જ પોઝિટિવ

એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં કોરોનાનો ખતરનાક વાયરસ કેવી રીતે ફેલાઇ છે તેનું એક ઉદાહરણ બિહારમાં મુંગેર જિલ્લામાં સામે આવ્યું છે. અહીં બે મહિના પહેલા નાલંદામાં આયોજીત તબલઘી મરકઝમાં સામેલ થનારા એક વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. વૃદ્ધમાં કોરોનાની પુષ્ટી…

ભીખ માંગીને જીવન ગુજરાતી વૃદ્ધ મહિલાની માનવતા, વાંચીને મન ગદગદિત થઈ જશે

રાયપુર: કોરોનાના કારણે દેશ હાલ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. આ સમયે ગરીબ અને અસહાય લોકોની મદદ જ સૌથી મોટું પુણ્ય છે. પરંતુ જેની પાસે ખુદ ખાવાના ફાફા છે તે મહિલા જો વિકટ પરિસ્થિતિમાં આગળ આવી માનવતા ધર્મ નીભાવે…

ACનો યુઝ કરવાથી કોરોનાનો ચેપ લાગે છે? ડૉક્ટોરોએ આપ્યા ચોંકવાનારા અભિપ્રાય

નવીદિલ્હી: દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન પછી પણ, કોરોના વાયરસ તેની વ્યાપક અસર દેખાડી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કોરોના સંકટ વચ્ચે લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દિલ્હી સ્થિત એઈમ્સના ડાયરેક્ટર ડો રણદીપ…

કોરોના સામેની લડતમાં વધુ એક પોલીસ અધિકારીએ જીવ ગુમાવ્યો, કોરોના ફાઈટર્સને સલામ

લુધિયાણા: પંજાબના લુધિયાણામાં કોરોનાથી એસીપીનું મૃત્યુ થઇ ગયું. 13 એપ્રિલે એસીપી અનિલ કોહલી કોરોના પોઝિટિવ આવ્યા હતા. શનિવારે તેઓને સારવાર દરમિયાન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પંજાબમાં કોરોનાથી 16 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. લુધિયાણા જિલ્લાના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે લુધિયાણાના…

You cannot copy content of this page