Only Gujarat

National

International

Business

Religion

Religion

મૂળાંક નંબર 1થી 9 લોકો માટે આગામી 29 એપ્રિલથી 5 મે 2024ના દિવસો કેવા રહેશે

અંકશાસ્ત્રની ગણતરી મુજબ, મે મહિનાનું પહેલું અઠવાડિયું પૂર્વાષાદ નક્ષત્રથી 29 એપ્રિલથી 5 મે સુધી શરૂ થઈ રહ્યું છે. 1લી મેના રોજ ધ્રુવ યોગ રચાઈ રહ્યો છે. આ સપ્તાહ નંબર 1 માટે નાણાકીય બાબતોમાં પ્રગતિ લઈને આવ્યું છે. ખાસ કરીને નંબર…

Religion

આ રાશિના લોકોએ 28 તારીખ સાવધાન રહેવું પડશે, બીજી રાશિના લોકો માટે આ દિવસ કેવો રહેશે?

Kal Ka Rashifal: અમે અહીં તમારા માટે તારીખ 28 એપ્રિલ, 2024નું રાશિફળ લઈને આવ્યા છે જેમાં મેષ, મિથુન, કર્ક અને મીન રાશિના લોકોને સાવધાન રહેવું પડશે. આ ઉપરાંત બીજી રાશિના લોકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણવા નીચે વાંચવા…

Religion

કેવું રહેશે 12 રાશિઓ માટે નવું અઠવાડિયું, જાણો ટેરો કાર્ડ રીડર પરથી તમારું સાપ્તાહિક રાશિફળ

નવા સપ્તાહની સાથે એક નવો મહિનો પણ શરૂ થવાનો છે. એપ્રિલ 2024નો અંત અને મેનો પહેલો સપ્તાહ તમારા માટે કેવો રહેશે? આ અઠવાડિયે શુભ પરિણામ મેળવવા માટે, ટેરો કાર્ડ રીડરથી તમારો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર અને લકી ડે…

Religion

દિવસમાં 14 કલાક સુધી દરિયામાં ડૂબેલું રહે છે ગુજરાતનું આ મંદિર, પાંડવોના તપથી મહાદેવ થયા હતા પ્રગટ

અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે ઓછું જાણતા હશે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. મહત્વનું છે કે ભાદરવી…

Religion

Holika Dahan 2024: હોળીકા દહન શા માટે કરવામાં આવે છે, આપણે હોળી શા માટે પ્રગટાવીએ છીએ? જાણો

હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. આ વખતે આ તારીખ 24મી માર્ચ, સોમવાર છે. આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ પણ વધી ગયું છે. હોળીકા દહન શા માટે…

Bollywood

સોઢીના ગુમ થવાથી ‘તારક મહેતા…’ની ટીમ શોકમાં, ગુરુચરણ સિંહનો કોઈ પત્તો નથી, શું કહે છે મિત્રો?

ટીવી એક્ટર ગુરચરણ સિંહ છેલ્લા ચાર દિવસથી ગુમ છે. જ્યારે તેનો પરિવાર પરેશાન છે, ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તેના કો-સ્ટાર્સ પણ આઘાતમાં છે. શોમાં તેની પત્નીનો રોલ કરી રહેલી જેનિફર મિસ્ત્રીએ કહ્યું, ‘હું તેને ગયા વર્ષે જૂનમાં મળી…

આરતીને દુલ્હન તરીકે જોઈને ભાવુક થયો ગોવિંદા, હવે કૃષ્ણા અભિષેક કાકી સુનીતા સાથેના સંબંધો સુધારવા શું કરશે?

Krushna Abhishek and Govinda: અભિનેત્રી આરતી સિંહે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તેમના લગ્નની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થયા હતા. આરતીના લગ્નની ચર્ચા એટલા માટે પણ થઈ હતી કારણ કે અભિનેતા ગોવિંદા આ લગ્નનો હિસ્સો બન્યો હતો. ગોવિંદા આરતી…

‘તારક મહેતા…’ સીરિયલનો સોઢી 5 દિવસથી થયો ગુમ, ફ્લાઈટમાં બેસીને ક્યા ગયો! CCTV આવ્યા સામે

લોકપ્રિય ટીવી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ ચર્ચામાં રહે છે. અભિનેતા ઘણા દિવસોથી ગાયબ છે. આવી સ્થિતિમાં તેના ચિંતિત પિતાએ દિલ્હી પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હવે એવું…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘સોઢી’ દેવામાં ડૂબી ગયો? આખરે શો કેમ છોડ્યો ?

TMKOC Sodhi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના અભિનેતા ગુરચરણ સિંહના ગાયબ થયા બાદ પોલીસ તેને સતત શોધી રહી છે. વ્યથિત માતા-પિતાએ દિલ્હીમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેનું છેલ્લું લોકેશન પાલમ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ આ…

Health

Health

25 વર્ષની ઉંમર પછી દરેક યુવતીઓએ ખાવી જોઈએ આ એક ખાસ વસ્તુ!

Healthy foods: 25 વર્ષની ઉંમર એવી હોય છે કે ત્યાં સુધીમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન વગેરે તેમના જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે. આ ઉંમરે કેટલીક છોકરીઓ તેમની માસ્ટર ડિગ્રી મેળવી રહી છે, કેટલીક નોકરી કરી રહી છે, તો કેટલીક સ્પર્ધાત્મક…

Health

તમારા શરીરમાં વધારે પડતું આયર્ન છે તો ચેતી જજો નહીં તો થઈ જશો બીમાર!

know the side effect of excess of iron: આયર્ન શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપ શરીર માટે હાનિકારક છે. જોકે, શરીરમાં વધુ આયર્ન હોવું પણ જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જો તમે એવા ખાદ્યપદાર્થો ખાઈ…

Health

કાળી કિસમિસ ખાવાની સાચી રીત કઈ છે? તેનાથી શું થાય છે ફાયદાઓ!

કાળી કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તેમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં જોવા મળતા ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યાને…

Health

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

Latest post

વજન ઓછું કરવું છે? તો બસ શિયાળામાં ભરપૂર ખાવ સીંગ, પછી જુઓ કમાલ

અમદાવાદઃ શિયાળામાં ઘણાં લોકો સીંગ ખાતા હોય છે. સીંગમાં ભરપૂર પ્રોટિન હોય છે અને તેમાં અન્ય પોષક તત્વો પણ છે. આ સાથે જ સીંગથી વજન વધતુ પણ નથી. આજકાલ વધતુ વજન એક સમસ્યા બની ગઈ છે. જો તમારે પણ વજન…

શનિદેવ આ વર્ષે કઈ રાશિના જાતકોને કરશે માલામાલ? વાંચો, ક્યાંક તમારી રાશિ તો નથી ને?

અમદાવાદઃ જ્યોતિષમાં શનિદેવને તમામ ગ્રહોના ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિ સારું કર્મ કરનારને સારું અને ખરાબ કર્મ કરનારને ખરાબ પરિણામ આપે છે. શનિવેદ સૂર્ય દેવ તથા માતા છાયાનો પુત્ર છે. શનિવારનો દિવસ શનિદેવનો છે. આ દિવસે શનિને તેલ ચઢાવવામાં આવે…

હાર્દિક પંડ્યા તેની ફિયાન્સી નતાશાને લાડમાં કયા નામે બોલાવે છે? જાણો આ રહ્યું આ નામ

મુંબઈ: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચે દુબઈમાં સગાઈ કરીને બધાંને ચોંકાવી દીધા હતાં. સગાઈ બાદ હાર્દિક અને નતાશાએ પોતાના સોશિયલ પેજ પર તસવીરો પોસ્ટ કરી હતી જે વાયરલ થઈ હતી. જોકે ત્યાર બાદ નતાશા હાર્દિકની વધુ…

તમે પણ ગરમા ગરમ ચા પીઓ છો? થઈ જાવ સાવધાન નહીંતર ગંભીર બીમારીનો ભોગ બનશો એ નક્કી

અમદાવાદઃ ચા એક એવું પીણું છે, જે મોટાભાગના લોકોના રૂટિનમાં મહત્વનો હિસ્સો બની ગયો છે. જો તમે ચાના શોખીન હોવ તો આ ન્યૂઝ માત્રને માત્ર તમારા માટે છે. હાલમાં જ થયેલા એક રિસર્ચ પ્રમાણે, રોજ ચા પીનારનુ મગજ ચા ના…

આ ટીવી એક્ટ્રેસ લગ્ન વગર જ રહેતી હતી ભાવિ પતિ સાથે, મા-બાપે પણ ના કર્યો વિરોધ

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ નેહા પેંડસેએ પાંચ જાન્યુઆરીએ પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. નેહાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પતિ શાર્દુલને લઈ વાત કરી હતી. નેહાના લગ્ન પહેલાં 2-3 અફેર્સ હતાં નેહાએ…

નિર્ભયાનું જીવન બરબાદ કરનારી એ રાત્રે તેની સાથે હતો ખાસ મિત્ર, હવે તેને લઈને થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ દેશની દીકરી નિર્ભયાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. તેના ચાર ગુનેગારોને 22 જાન્યુઆરીએ સવારે સાત વાગે ફાંસી આપવામાં આવશે. આ કેસમાં તેના મિત્ર અવનીન્દ્રની ભૂમિકા ખાસ રહી છે. તે એક માત્ર સાક્ષી હતો. જોકે, હાલમાં જ નિર્ભયાના…

બિઝનેસમેનના દીકરા-દીકરીના લગ્નમાં આવેલા મહેમાનો પણ ચોંકી ગયા

સુરત: હવે લગ્ન એટલે ભભકો કરી એકબીજાને આંજી દેવાનો પ્રસંગ વધુ બનતો જાય છે. લગ્નમાં દેખાદેખીમાં લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છે, ત્યારે સુરતમાં થયેલા આ લગ્ન સમાજને રાહ ચિંધે છે. સુરતના પ્રખ્યાત બિઝનેસમેન સવજીભાઈ વેકિરિયાએ તેમના દીકરા અને…

બ્રિટિશ સરકારની કંપનીએ બનાવ્યું વિશ્વનું પ્રથમ ગોલ્ડ ATM કાર્ડ

અત્યાર સુધી આપણે ગોલ્ડના દાગીના જ જોયા છે. ગોલ્ડના બૂટ અને કપડાં વિશે પણ સાંભળ્યું છે પરંતુ ક્યારેય સોનાના એટીએમ કાર્ડ વિશે તમે ક્યારેય સાંભળ્યું છે. બ્રિટીશ સરકારની સ્વામિત્વ વાળી કંપની ‘ધ રોયલ મિન્ટે’ વિશ્વનું પ્રથમ ગોલ્ડથી બનેલું એટીએમ કાર્ડ…

અમદાવાદ: પોશ વિસ્તારમાં પોલીસ અધિકારીને યુવતીનું એક્ટિવા ટોઈંગ કરવું ભારે પડ્યું? જાણો કેમ

અમદાવાદ: શનિવારે અમદાવાદના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગરમાં બે યુવતીઓ શોપિંગ કરવા માટે આવી હતી ત્યારે તે બન્ને યુવતીઓ નો પાર્કિંગ ઝોનમાં એક્ટિવા પાર્ક કરીને શોપિંગ કરવા અંદર જતી રહી હતી જેથી પોલીસે તેને જવાબદારીના ભાગરૂપે ત્યાંથી વાહન ટોઈંગ કરી પ્રહલાદનગર…

કુંડળીમાં આ રીતે બને છે શનિ દોષ, જાણો કેવી રીતે બચશો શનિ દેવના ક્રોધથી?

અમદાવાદઃ શનિ એક ક્રૂર ગ્રહ છે. કોઈ પણ વ્યક્તિ પર તેની વક્ર દૃષ્ટિ પડે તો તે વ્યક્તિના જીવનમા સમસ્યાઓ આવી શકે છે. શનિની ચાલ ધીમી હોય છે અને તેથી જ જાતકના જીવન પર તેની અસર લાંબા સમય સુધી રહે છે….

You cannot copy content of this page