Only Gujarat

National

International

Business

Religion

Religion

દિવસમાં 14 કલાક સુધી દરિયામાં ડૂબેલું રહે છે ગુજરાતનું આ મંદિર, પાંડવોના તપથી મહાદેવ થયા હતા પ્રગટ

અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે ઓછું જાણતા હશે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. મહત્વનું છે કે ભાદરવી…

Religion

Holika Dahan 2024: હોળીકા દહન શા માટે કરવામાં આવે છે, આપણે હોળી શા માટે પ્રગટાવીએ છીએ? જાણો

હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. આ વખતે આ તારીખ 24મી માર્ચ, સોમવાર છે. આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ પણ વધી ગયું છે. હોળીકા દહન શા માટે…

Religion

શનિના ઉદય સાથે આ રાશિઓની પરેશાનીઓનો અંત આવશે, આ રાશિઓને મળશે મોટી સફળતા

Shani Uday: જ્યોતિષમાં શનિદેવનું મહત્ત્વનું સ્થાન છે. તે પોતાના કર્મ પ્રમાણે ફળ આપે છે તેથી તેને કર્મફળ આપનાર પણ કહેવાય છે. શનિદેવ અત્યારે કુંભ રાશિમાં અસ્ત થવાની સ્થિતિમાં છે અને ટૂંક સમયમાં જ તેમનો આ રાશિમાં ઉદય થવાનો છે. શનિ…

Religion

ગણેશોત્સવ દરમિયાન અમદાવાદીઓ ગણેશજીના આ મંદિરના દર્શન કરવાનું ના ચૂકતા

Ganesh BHagwan Siddhivinayak Temple near Ahmedabad : અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે, આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. જે મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની…

Religion

શ્રીકૃષ્ણથી અલગ થયા બાદ રાધાનું શું થયું? બંને ફરી ક્યારેય મળ્યા હતા?

આજે આખા દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે પણ આપણે પ્રેમ અને બલિદાનની વાત કરીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ સૌથી પહેલા થાય છે. બંનેના નામ એકસાથે લેવામાં આવે છે, પરંતુ તેઓ ક્યારેય એક ન થઈ…

Bollywood

પૂર્વ પતિ અરબાઝ ખાનને લઈ મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો, જાણીનો તમે પણ ચોંકી જશો

બોલિવૂડ દિવા મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન પોતાનો શો ડમ્બ બિરયાની લઈને આવ્યો છે. જેમાં તે પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરતી અને મસ્તી કરતી જોવા મળી રહી છે. શોનો પહેલો એપિસોડ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો…

પહેલીવાર બેબી બમ્પ સાથે જોવા મળી દીપિકા પાદુકોણ, ‘સિંઘમ અગેન’ ફિલ્મના સેટ પરની તસવીરો થઈ વાયરલ

દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. તે સપ્ટેમ્બર 2024માં બાળકને જન્મ આપવા જઈ રહી છે અને તે અને રણવીર સિંહ બંને આ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખુશ છે. જોકે અભિનેત્રી કામ કરી રહી છે. તેની કેટલીક તસવીરો સામે…

‘તારક મહેતા’ની સોનુએ 26 વર્ષની ઉંમરે ખરીદી હતી બીજી કાર, કહ્યું- મોંઘી નહીં પણ ખાસ

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવનાર અભિનેત્રી પલક સિધવાનીનો 26મો જન્મદિવસ હતો. આ પ્રસંગે તેણે એક લક્ઝુરિયસ કાર ખરીદી હતી. પલકની ખુશીની કોઈ સીમા નહોતી, કારણ કે તેણે આ કાર માત્ર પોતાના પૈસાથી જ ખરીદી નથી,…

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારાઓને લઈને થયો મોટો ખુલાસો

સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાના મામલામાં પાંચ રાજ્યોની પોલીસ બંને શૂટરોને શોધી રહી છે. શૂટરોએ જે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે રાયગઢના એક શોરૂમમાંથી ખરીદ્યો હતો. પોલીસે તે સમગ્ર માર્ગને પણ શોધી કાઢ્યો છે જેમાંથી શૂટરો ભાગી ગયા હતા….

Health

Health

25 વર્ષની ઉંમર પછી દરેક યુવતીઓએ ખાવી જોઈએ આ એક ખાસ વસ્તુ!

Healthy foods: 25 વર્ષની ઉંમર એવી હોય છે કે ત્યાં સુધીમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન વગેરે તેમના જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે. આ ઉંમરે કેટલીક છોકરીઓ તેમની માસ્ટર ડિગ્રી મેળવી રહી છે, કેટલીક નોકરી કરી રહી છે, તો કેટલીક સ્પર્ધાત્મક…

Health

તમારા શરીરમાં વધારે પડતું આયર્ન છે તો ચેતી જજો નહીં તો થઈ જશો બીમાર!

know the side effect of excess of iron: આયર્ન શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપ શરીર માટે હાનિકારક છે. જોકે, શરીરમાં વધુ આયર્ન હોવું પણ જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જો તમે એવા ખાદ્યપદાર્થો ખાઈ…

Health

કાળી કિસમિસ ખાવાની સાચી રીત કઈ છે? તેનાથી શું થાય છે ફાયદાઓ!

કાળી કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તેમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં જોવા મળતા ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યાને…

Health

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

Latest post

વજન ઘટાડવું છે?? તો માત્ર સાત દિવસ ખાવ આ ફ્રૂટ અને પછી જુઓ કમાલ

અમદાવાદઃ આજકાલ લોકો વધતા વજનને કારણે મુશ્કેલીમાં છે. આપણે આજુબાજુમાં જોઈએ તો દસમાંથી ત્રણ લોકો વધતા વજનને કારણે પરેશાન હશે. વજન ઘટાડવા માટે મોટા ભાગે વર્કઆઉટ કરે છે, જીમ જાય છે અને ડાયટ કરે છે. જોકે, કેટલાંક સરળ ઉપાય પણ…

84 વર્ષીય ધરમપાજીએ પોતાના લાડલા પૌત્રને જીમમાં આપી ટ્રેનિંગ

મુંબઈઃ 84 વર્ષીય બોલિવૂડ સ્ટાર ધર્મેન્દ્ર સોશિયલ મીડિયામાં પોતાના વીડિયોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે તેમણે પોતાના પૌત્ર કરન દેઓલ (સની દેઓલનો દીકરો) સાથેનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે કરન દેઓલને જીમમાં વર્ક આઉટ કરાવતા જોવા…

રોજ માત્ર પાંચ મિનિટ કરો આ કામ, પેટ, કમરની ચરબી માખણની જેમ ઓગળશે

અમદાવાદઃ વધેલું પેટ હોય એ કોઈને ગમે નહીં તે સ્વાભાવિક છે. પેટ ઓછું કરવામાં ઘણી જ મહેનત લાગે છે પરંતુ જો તમે યોગ્ય ડાયટ લો તો ઓછા દિવસોમાં પેટ ઘટી ડાય છે. કેટલાંક લોકો રોજ જીમમાં જઈને વર્કઆઉટ કરતા હોય…

તમારા નખ પર અડધા ચાંદનું નિશાન છે? જાણો બીમારી સાથે તેનું શું છે કનેક્શન

અમદાવાદ: માણસના શરીરને જોઈને તેના હેલ્થ વિશેનો મોટો અંદાજ તો લગાવી શકાય છે. આ પ્રમાણે વ્યક્તિના નખ જોઈને પણ બીમારીની જાણકારી મેળવી શકાય છે. ઘણા લોકોના હાથના નખમાં અડધો ચાંદ જેવો આકર હોય છે. જેને લેટિન ભાષામાં Lunalaથી ઓળખવામા આવે…

કિચનમાં આ પાંચ રીતે કરો રોમાન્સ, પાર્ટનર તમારા થઈ જશે આફરીન

અમદાવાદ: આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં પતિ-પત્ની વચ્ચે વાત કરવાનો સરખો સમય મળવો મુશ્કેલ થઈ ગયો છે. કામનું ટેન્શન અને વ્યસ્તતાના કારણે પાર્ટરનર એકબીજા સાથે જોઈએ તેવો સમય વિતાવી શકતાં નથી. પણ આજે અમે તમને એવી ટિપ્સ બતાવીશું, જેથી તમારો રોમાન્સ…

પુરુષોને મેચ્યોર અને મોટી ઉંમરની મહિલાઓ કેમ આકર્ષિત કરે છે? આ રહ્યા કારણો

લંડન: પુરુષો અને મહિલાઓ વચ્ચે રિલેશનમાં અમુક એવી બાબતો છૂપાયેલી હોય છે જેને શોધવી અશક્ય બરાબર હોય છે. હવે એક નવો ટ્રેન્ડ એવો શરૂ થયો છે કે પુરુષોને મોટી ઉંમરની અને મેચ્યોર મહિલાઓ તરફ વધુ આકર્ષિત કરે છે. આ બાબત…

શુક્રનું શનિની રાશિ કુંભમાં પરિવર્તન થતાં આ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન

અમદાવાદઃ શુક્ર ગ્રહ નવ જાન્યુઆરીએ સવારે ચાર વાગીને 20 મિનિટ પર પોતાની મકર રાશિની યાત્રા સંપન્ન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. અહીંયા તે 2 ફેબ્રુઆરીની સવારે ચાર વાગીને 15 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ તે મીનમાં જશે. હાલમાં રાશિ પરિવર્તન કુંભ…

જીવનના તમામ દુઃખ-સંકટો દૂર કરી દેશે આ પાંચ ચમત્કારિક મંત્રો, જાણો તેના ચમત્કારી લાભ

અમદાવાદઃ મંત્રોમાં તાકત હોય છે. મંત્રોના જાપ માણસની દરેક પીડા તથા પાપ હરી લે છે. મંત્રોમાં દેવી-દેવતાઓની શક્તિ સામેલ છે. આજે આપણે પાંચ મંત્રોની શક્તિ તથા તેના ચમત્કારી લાભ અંગે જાણીશું. ધન લાભ માટે મંત્રઃ આ વર્ષે ધન લાભ માટે…

મુંબઈથી દીવ વચ્ચે શરૂ થયું ક્રૂઝ, એક ટ્રીપનું કેટલું છે ભાડું? જાણો

મુંબઈથી દીવ વચ્ચે ‘જલેસ’ નામના ક્રૂઝનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મુંબઈથી 385 પ્રવાસીઓ સાથે ક્રૂઝ આજે દીવ આવી પહોંચ્યું હતું. ત્યારે દીવ પોર્ટ પર ક્રૂઝનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘ પ્રદેશ અને ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી ક્રૂઝ દીવ…

ગુજરાત સરકારે ખેડૂતો ઉપર વરસાવ્યો રૂપિયાનો વરસાદ: 56.36 લાખ ખેડૂતોને રૂપિયા 3,795 કરોડના પેકેજની જાહેરાત

ગાંધીનગર: કમાસમો વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોના ભારે નુકશાન થયું હતું જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 3, 795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી. જાહેરાત કરતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજની જાહેરાત કરાઈ…

You cannot copy content of this page