સોઢીના ગુમ થવાથી ‘તારક મહેતા…’ની ટીમ શોકમાં, ગુરુચરણ સિંહનો કોઈ પત્તો નથી, શું કહે છે મિત્રો?
ટીવી એક્ટર ગુરચરણ સિંહ છેલ્લા ચાર દિવસથી ગુમ છે. જ્યારે તેનો પરિવાર પરેશાન છે, ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તેના કો-સ્ટાર્સ પણ આઘાતમાં છે. શોમાં તેની પત્નીનો રોલ કરી રહેલી જેનિફર મિસ્ત્રીએ કહ્યું, ‘હું તેને ગયા વર્ષે જૂનમાં મળી…
મૂળાંક નંબર 1થી 9 લોકો માટે આગામી 29 એપ્રિલથી 5 મે 2024ના દિવસો કેવા રહેશે
અંકશાસ્ત્રની ગણતરી મુજબ, મે મહિનાનું પહેલું અઠવાડિયું પૂર્વાષાદ નક્ષત્રથી 29 એપ્રિલથી 5 મે સુધી શરૂ થઈ રહ્યું છે. 1લી મેના રોજ ધ્રુવ યોગ રચાઈ રહ્યો છે. આ સપ્તાહ નંબર 1 માટે નાણાકીય બાબતોમાં પ્રગતિ લઈને આવ્યું છે. ખાસ કરીને નંબર…
અજબ પ્રેમ કી ગજબ કહાની: પત્નીના મોત બાદ સાસુએ જમાઈ સાથે કર્યા લગ્ન ને સસરાએ કર્યું કન્યાદન
બિહારના બાંકા જિલ્લામાં એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે. જેમાં સાસુને તેના જમાઈ સાથે પ્રેમ થઈ ગયો અને સસરાએ તેની પત્નીને જમાઈ સાથે પરણાવી દીધી. આ મામલો હીર મોતી ગામની 45 વર્ષીય ગીતા દેવીનો છે, જેમના લગ્ન દિલેશ્વર દરવે…
ATMમાંથી આટલા પૈસા ઉપાડ્યા પછી ‘સોઢી’ થયો ગાયબ, સામે આવ્યું છેલ્લું લોકેશન!
લોકપ્રિય ટેલિવિઝન કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ સતત ચર્ચામાં રહે છે. અભિનેતા ઘણા દિવસોથી ગાયબ છે. આવી સ્થિતિમાં તેનું ગુમ થવું પોલીસ માટે એક મોટો કોયડો બની ગયો છે. ગુરુચરણ…
આરતીને દુલ્હન તરીકે જોઈને ભાવુક થયો ગોવિંદા, હવે કૃષ્ણા અભિષેક કાકી સુનીતા સાથેના સંબંધો સુધારવા શું કરશે?
Krushna Abhishek and Govinda: અભિનેત્રી આરતી સિંહે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તેમના લગ્નની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થયા હતા. આરતીના લગ્નની ચર્ચા એટલા માટે પણ થઈ હતી કારણ કે અભિનેતા ગોવિંદા આ લગ્નનો હિસ્સો બન્યો હતો. ગોવિંદા આરતી…