Only Gujarat

National

International

Business

Religion

Religion

કેવું રહેશે 12 રાશિઓ માટે નવું અઠવાડિયું, જાણો ટેરો કાર્ડ રીડર પરથી તમારું સાપ્તાહિક રાશિફળ

નવા સપ્તાહની સાથે એક નવો મહિનો પણ શરૂ થવાનો છે. એપ્રિલ 2024નો અંત અને મેનો પહેલો સપ્તાહ તમારા માટે કેવો રહેશે? આ અઠવાડિયે શુભ પરિણામ મેળવવા માટે, ટેરો કાર્ડ રીડરથી તમારો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર અને લકી ડે…

Religion

દિવસમાં 14 કલાક સુધી દરિયામાં ડૂબેલું રહે છે ગુજરાતનું આ મંદિર, પાંડવોના તપથી મહાદેવ થયા હતા પ્રગટ

અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે ઓછું જાણતા હશે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. મહત્વનું છે કે ભાદરવી…

Religion

Holika Dahan 2024: હોળીકા દહન શા માટે કરવામાં આવે છે, આપણે હોળી શા માટે પ્રગટાવીએ છીએ? જાણો

હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. આ વખતે આ તારીખ 24મી માર્ચ, સોમવાર છે. આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ પણ વધી ગયું છે. હોળીકા દહન શા માટે…

Religion

શનિના ઉદય સાથે આ રાશિઓની પરેશાનીઓનો અંત આવશે, આ રાશિઓને મળશે મોટી સફળતા

Shani Uday: જ્યોતિષમાં શનિદેવનું મહત્ત્વનું સ્થાન છે. તે પોતાના કર્મ પ્રમાણે ફળ આપે છે તેથી તેને કર્મફળ આપનાર પણ કહેવાય છે. શનિદેવ અત્યારે કુંભ રાશિમાં અસ્ત થવાની સ્થિતિમાં છે અને ટૂંક સમયમાં જ તેમનો આ રાશિમાં ઉદય થવાનો છે. શનિ…

Religion

ગણેશોત્સવ દરમિયાન અમદાવાદીઓ ગણેશજીના આ મંદિરના દર્શન કરવાનું ના ચૂકતા

Ganesh BHagwan Siddhivinayak Temple near Ahmedabad : અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે, આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. જે મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની…

Bollywood

જિગરી દોસ્ત વિનોદ ખન્ના અને ફિરોઝ ખાનનું એક જ તારીખે થયું હતું મોત, બન્નેએ હતી આ બિમારી

અભિનેતા ફિરોઝ ખાન અને વિનોદ ખન્ના ઉદ્યોગમાં લોકપ્રિય અભિનેતા હતા. ચાહકો દ્વારા આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંનેએ સાથે મળીને જે પણ ફિલ્મ કરી હતી તે હિટ ગણાય છે. વિનોદ અને ફિરોઝ બેસ્ટ ફ્રેન્ડ હતા. તેમની મિત્રતાની ખૂબ…

પૂર્વ પતિ અરબાઝ ખાનને લઈ મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો, જાણીનો તમે પણ ચોંકી જશો

બોલિવૂડ દિવા મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન પોતાનો શો ડમ્બ બિરયાની લઈને આવ્યો છે. જેમાં તે પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરતી અને મસ્તી કરતી જોવા મળી રહી છે. શોનો પહેલો એપિસોડ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો…

પહેલીવાર બેબી બમ્પ સાથે જોવા મળી દીપિકા પાદુકોણ, ‘સિંઘમ અગેન’ ફિલ્મના સેટ પરની તસવીરો થઈ વાયરલ

દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. તે સપ્ટેમ્બર 2024માં બાળકને જન્મ આપવા જઈ રહી છે અને તે અને રણવીર સિંહ બંને આ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખુશ છે. જોકે અભિનેત્રી કામ કરી રહી છે. તેની કેટલીક તસવીરો સામે…

‘તારક મહેતા’ની સોનુએ 26 વર્ષની ઉંમરે ખરીદી હતી બીજી કાર, કહ્યું- મોંઘી નહીં પણ ખાસ

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવનાર અભિનેત્રી પલક સિધવાનીનો 26મો જન્મદિવસ હતો. આ પ્રસંગે તેણે એક લક્ઝુરિયસ કાર ખરીદી હતી. પલકની ખુશીની કોઈ સીમા નહોતી, કારણ કે તેણે આ કાર માત્ર પોતાના પૈસાથી જ ખરીદી નથી,…

Health

Health

25 વર્ષની ઉંમર પછી દરેક યુવતીઓએ ખાવી જોઈએ આ એક ખાસ વસ્તુ!

Healthy foods: 25 વર્ષની ઉંમર એવી હોય છે કે ત્યાં સુધીમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન વગેરે તેમના જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે. આ ઉંમરે કેટલીક છોકરીઓ તેમની માસ્ટર ડિગ્રી મેળવી રહી છે, કેટલીક નોકરી કરી રહી છે, તો કેટલીક સ્પર્ધાત્મક…

Health

તમારા શરીરમાં વધારે પડતું આયર્ન છે તો ચેતી જજો નહીં તો થઈ જશો બીમાર!

know the side effect of excess of iron: આયર્ન શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપ શરીર માટે હાનિકારક છે. જોકે, શરીરમાં વધુ આયર્ન હોવું પણ જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જો તમે એવા ખાદ્યપદાર્થો ખાઈ…

Health

કાળી કિસમિસ ખાવાની સાચી રીત કઈ છે? તેનાથી શું થાય છે ફાયદાઓ!

કાળી કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તેમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં જોવા મળતા ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યાને…

Health

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

Latest post

બહાદુર મહિલા IAS ઓફિસરે ધારાસભ્યના ડ્રાઈવરની કારનું કાપ્યું ચલણ, પિતાએ કહ્યું, ‘મારી દીકરી નીડર અધિકારી છે’

જયપુર: 2016માં સિવિસ સર્વિસિઝની પરીક્ષામાં દેશભરમાં 12મો રેન્ક મેળવી ચર્ચામાં આવેલી IAS તેજસ્વી રાણા ફરીએકવાર ચર્ચામાં આવી છે. પોતાની તેજ છબી માટે જાણીતી તેજસ્વી આ વખતે પોતાના ટ્રાન્સફરને લઇએ ચર્ચામાં આવી છે. આ ટ્રાન્સફર પાછળ કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ બિધૂડીની…

આવું મોત ભગવાન કોઈને પણ ના આપે! ‘હિરા ઠાકુર’ની વહુ નિધન સમયે હતી પ્રેગ્નન્ટ

મુંબઈઃ બોલિવૂડની એકમાત્ર ફિલ્મ ‘સૂર્યવંશમ’માં કામ કરનારી સૌંદર્યાની 17 એપ્રિલના રોજ 16મી પૂણ્યતિથિ હતી. સૌંદર્યાનું સાચું નામ સૌમ્યા સત્યનારાયણ હતું. તેમનો જન્મ 18 જુલાઇ 1972માં કર્ણાટકના કોલારમાં ઇન્ટસ્ટ્રીયલિસ્ટ અને કન્નડ ફિલ્મોના રાઇટર કે.એસ. નારાયણને ત્યાં થયો હતો. સૌંદર્યા 31 વર્ષની…

ભાઈજાન સલમાનના જીમમાંથી નીકળ્યો કિંગ કોબરા, ઘરની આસપાસ ફરે છે જંગલી જાનવરો

મુંબઈઃ કોરોનાના કારણે હાલ સામાન્ય લોકોથી લઇને સેલિબ્રિટઝ બધા જ ઘરમાં બંધ છે. તમામ પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહ્યાં છે. તો સલમાન ખાન પણ આ સમયે પોતાના પનવેલના ફાર્મહાઉસમાં સમય વિતાવી રહ્યાં છે. સલમાનની સાથે તેની બહેન અર્પિતા, બનેવી…

હજી પણ નહીં સુધરીએ તો અમદાવાદની હાલત ચીનના વુહાન કરતાં પણ થશે ખરાબ…!

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય દેશનું એવું રાજ્ય બનવાની કગાર પર છે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 1300ને પાર કરી ગયો છે. આ દરમિયાન ખાસ વાત…

તો શું સાચે જ 29 એપ્રિલે થશે દુનિયાનો અંત, 2020ને લોકો માને છે અપશુકનિયાળ!

નવી દિલ્હીઃ હાલનાં સમયમાં દુનિયા કોવિડ-19ની સામે જંગ લડી રહી છે. આ વાયરસે શરૂઆતમાં ચીનમાં તબાહી મચાવી હતી. આ વાયરસનાં સંક્રમણનો પહેલો મામલો 2019 નવેમ્બરમાં સામે આવ્યો હતો. પરંતુ તે બાદ દુનિયાએ તેને હળવાશથી લીધો હતો. આજે આ વાયરસથી સંક્રમિત…

દેશના આ રાજ્યે આપ્યો મકાનમાલિકોને આદેશ, ખબરદાર જો ભાડુઆત પાસેથી ભાડુ લીધું તો…

મુંબઈઃ કોરોના મહામારીની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મોટી રાહત આપી છે. મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યો છે કે આવતા ત્રણ મહિના સુધી મકાન માલિકો ઘરમાં રહેતાં લોકો પાસેથી ભાડુ ના વસુલે. સાથે જ ઘરને ખાલી કરવા માટે ના કહે. જો કોઈએ ભાડુ…

કોરોનાવાઈરસને લઈ હજી પણ ચીન રમી રહ્યું છે ગંદી ચાલ, અચાનક જ વધારી દીધી મૃતકોની સંખ્યા

બેઈજિંગઃ ચીન પર સતત કોરોના વાયરસ વિશે ખોટું બોલવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. હવે ચીનને લઈને નવો ખુલાસો થયો છે. વાસ્તવમાં, ચીને વુહાનમાં કોરોનાથી થયેલાં મોતનો આંકડો છુપાવ્યો છે. કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાનમાંથી સામે આવ્યો હતો. આવા કિસ્સામાં…

કોરોનાને કાબૂ કરવા મથી રહ્યા છીએ ત્યાં ઉભો થયો નવો ખતરો, ડૉક્ટરો માટે પણ બન્યો માથાનો દુખાવો

નવી દિલ્હી: કોઇ કોરોના દર્દીને સાજા થયા બાદ ફરી કોરોનાથી સંક્રમિત થવાની ઘટના પહેલીવખત ચીનમાં આવી ચૂકી છે. પરંતુ દક્ષિણ કોરિયા બાદ હવે ભારતમાં પણ આવો ચિંતાજનક કેસ સામે આવ્યો છે. ત્યારે સવાલ થાય કે આ વાયરસ રિવર્સ ગિયર કેમ…

2 મહિનાથી રોજ 100 દુકાનદાર પર નજર રાખે છે 28 વર્ષની ગર્ભવતી કોરોના વોરિયર્સ !

રાજકોટ: કોરોના સંક્રમણના કારણે દેશમાં ભારે ડરનો માહોલ છે. એવામાં દરેક દેશવાસી પોતાની ફરજ નીભાવી રહ્યો છે ખાસ કરીને મેડિકલ સ્ટાફ પર કામનું ડબલ ભારણ આવી ગયું છે. કોરોનાનો ખતરો હોવા છતા તેઓ ઇમાનદારીથી પોતાની ફરજ નીભાવી રહ્યાં છે. ખુશીની…

ડૉક્ટર બનવા માંગતી હતી ‘ગાંધારી’, હાલ 80 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા માતા-પિતાની કરી રહી છે સેવા

મુંબઈઃ બી. આર. ચોપડાની ‘મહાભારત’ સીરિયલના દરેક પાત્રોએ લોકોનાં દિલમાં એક ખાસ છાપ ઊભી કરી છે. આ સિરિયલમાં દુર્યોધનની મા ગાંધારીનો રોલ પ્લે કરનારી રેણૂકા ઇસરાણી તેના પાત્રથી ફેમસ થઈ હતી. દુર્યોધનનો રોલ પ્લે કરનાર પુનિત ઇસ્સર રેણૂકાથી ઉંમરમાં સાત…

You cannot copy content of this page