મોટો દાવો: દેશમાં 100 દિવસમાં ખતમ થઈ જશે કોરાનાનો કહરે પણ…..
દેશમાં ફેલાઇ રહેલ કોરોના સંક્રમણ વચ્ચે લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, સપ્ટેમ્બરના મધ્યકાળ સુધીમાં કોરોના ખતમ થઈ શકે છે. આ દાવો આરોગ્ય મહાનિર્દેશાલયના ઉપ-મહાનિર્દેશક (પબ્લિક હેલ્થ) ડૉ. અનિલ કુમાર અને સહ ઉપ-મહાનિર્દેશક…