Only Gujarat

Day: May 21, 2020

આ એક્ટર પાસે નથી કાણી પાઈ, બે ટંક ભોજન માટે લૉકડાઉનમાં ચલાવે છે શાકભાજીની લારી

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના વધતા સંક્રમણને કારણે હાલનાં દિવસોમાં લોકડાઉન 4 ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે માત્ર સામાન્ય લોકો જ નહીં બોલીવુડના સેલેબ્સ પણ બહુજ પરેશાન છે. ખાસ કરીને ફિલ્મો અને સિરીયલોનું શૂટિંગ બંધ થયા પછી નાના-મોટા કામો કર્યા બાદ પોતાનું…

ખોદકામ દરમિયાન રામ જન્મભૂમિ પર મળ્યા કંઈક એવા અવશેષો કે રામભક્તો થયા ખુશ!

નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલાં લોકડાઉનનાં ચોથા તબક્કામાં કન્સ્ટ્રક્શનમાં છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ અયોધ્યામાં 67 એકર જમીન પર રામ મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયુ છે. મંદિર નિર્માણ માટે જમીન સમતલ કરવાનું કામ ચાલી રહ્યુ છે. આ દરમ્યાન અહીંયા…

આ ગોરી મેમને થયો ગામડાંના છોકરા જોડે પ્રેમ, વિદેશી સાહ્યબી મૂકીને ગામડામાં કરે છે આવા કામો

સોનીપત હરિયાણા: આમ તો તમે બહુ બધા પ્રેમના કિસ્સા સાંભળ્યા હશે અને જોયો હશે. જેમાં પ્રેમની દિવાનનગી વ્યક્તિને કંઇ પણ કરવા માટે મજબૂર કરી દે છે. આવી જ અજબ પ્રેમની ગજબ દાસ્તાન હરિયાણામાં સામે આવી છે. હાલ લોકડાઉનમાં અને કોરોનાના…

રૂપિયા ગણવા માટે લઈ લો હવે મશીન, સ્વંય શનિદેવ આ છ રાશિઓ પર કરશે પૈસાનો વરસાદ

અમદાવાદઃ 22 મે, શુક્રવારે શનિ જયંતિ છે. ભારતીય જ્યોતિષોના જણાવ્યા અનુસાર આ વખતે શનિ પોતાની જ રાશિ મકરમાં હોવાથી દિવસ ખાસ બની જાય છે. વર્ષની શરૂઆતમાં શનિ મકર રાશિમાં આવી ગયો છે, જે એપ્રિલ 2022 સુધી આ જ રાશિમાં રહેશે….

લૉકડાઉનમાં ‘સર્કિટ’એ કર્યાં એવા ત્રણ કામ કે 30 જ દિવસમાં ઉતાર્યું છ કિલો વજન

મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ ‘મુન્ના ભાઇ’માં સર્કિટના નામથી ફેમસ થયેલ અરશદ વારસી એક જાણીતું નામ છે. અરશદે બોલીવૂડની ઘણી હિટ કોમેડી ફિલ્મોમાં જબરદસ્ત રોલ કર્યા છે, જેને જોઇ લોકો આજે પણ પેટ પકડીને હસે છે. જોકે, આજકાલ અરશદ કોઇ ફિલ્મના કારણે…

‘મહાભારત’માં ઈન્દ્રદેવ બનેલા આ 68 વર્ષીય એક્ટર વૃદ્ધાશ્રમમાં રહેવા મજૂબર, પરિવારે તરછોડ્યા

મુંબઈઃ કોરોના વાઇરસ સંક્રમણને લીધે ટીવી પર 90નાં દશકની સિરિયલો રી-ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે, જેને દર્શકો ખૂબ જ પંસદ કરી રહ્યા છે. બીઆર ચોપરાની ‘મહાભારત’ સિરિયલની લોકપ્રિયતાને લીધે તેનાં એક્ટર પણ અત્યારે ચર્ચામાં છે, જેમાંથી એક છે ‘મહાભારત’માં દેવરાજ…

You cannot copy content of this page