Only Gujarat

Day: May 2, 2020

સાજા થયા બાદ પણ મૂળમાંથી ખતમ નથી થતો કોરોના, બોડીના આ ભાગમાં છૂપાયેલો હોય છે કોરોના?

કોરોના વાયરસના ચેપની જાણ થવામાં આમ તો 10 થી 12 દિવસનો સમય લાગે છે. એવામાં,સાજા થયેલા દર્દીઓમાં ફરીથી વાયરસ મળવો ચિંતાનો વિષય બની શકે છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં દાવો કર્યો છે કે કોરોનામાંથી સાજા થયા બાદ પણ તે વાયરસ મૂળમાંથી સમાપ્ત…

કોરોનાના કહેરને કારણે ભારતનાં આ ટોપ બિઝનેસમેનોએ સેલેરી વગર કરવું પડશે કામ

કોરોનાને કારણે દેશનું અર્થતંત્ર દાયકાઓ પાછળ ગયું છે. જીડીપી ગ્રોથ નામમાત્રનો છે અને મોટી કંપનીઓ ખર્ચ ઘટાડવાના માર્ગો શોધી રહી છે. ગઈકાલે એક સમાચાર મળ્યાં હતાં કે સ્પાઇસજેટ એક કલાકના ધોરણે પગાર આપશે, જ્યારે રિલાયન્સે પણ 35% પગાર ઘટાડવાની જાહેરાત…

હોસ્પિટલમાં જ રણબીર ધ્રૂજતા હાથે પિતાના મોંમાં મૂક્યું તુલીસપાન અને પીવડાવ્યું ગંગાજળ

મુંબઈઃ 30 એપ્રિલના રોજ રીશિ કપૂરનું આકસ્મિક નિધન થયું હતું. લૉકડાઉન હોવાને કારણે રીશિના ચાહકો પોતાના ફેવરિટ એક્ટરને અંતિમ વિદાય આપી શક્યા નહીં. જોકે, હાલમાં જ રીશિ કપૂરના અંતિમ સંસ્કારના કેટલાંક વીડિયો વાયરલ થયા છે, જેમાં રણબીર કપૂર પિતાની અંતિમ…

મે મહિના સુધીમાં અટકી જશે ભારતમાં કોરોનાનો કહેર? રિસર્ચમાં કરાયો મોટો દાવો

ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 35 હજારથી વધુ કેસ નોંધાયા છે. 1159 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, આ દરમિયાન એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે…

પત્ની અને બાળકો માટે આટલાં કરોડની પ્રોપર્ટી મૂકીને ગયા ઈરફાન ખાન

એક્ટર ઈરફાનખાનનું 29 એપ્રિલે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થઈ ગયુ છે. 53 વર્ષનાં ઈરફાન લાંબા સમયથી ન્યૂરોએન્ડોક્રાઈન કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. ઈરફાનની આમ અચાનક વિદાય બાદ હવે તેમની ફેમિલીમાં પત્ની સુતાપા સિકંદર સિવાય બે પુત્રો બાબિલ અને અયાન…

જે દેશમાં ઢગલા બંધ લોકોનાં મોત થયા તે જ દેશે શોધ્યો કોરોનાથી બચવાનો ઈલાજ

કોરોના વાયરસની સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે એક સારા સમાચાર આવ્યા છે. દુનિયાનાં તમામ દેશો કોરોના વેક્સિનની શોધ માટે પુરી તાકાત લગાવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે અમેરિકન વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ઈબોલાનાં ખાત્મા માટે બનાવવામાં આવેલી દવા રેમડેસિવિર (Remdesivir)…

You cannot copy content of this page