Only Gujarat

Day: September 6, 2020

આ સુપરસ્ટારથી કાજોલ સુધી, પોતાના બાળકના મોતથી આઘાતમાં હતાં સેલેબ્સ

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એવામાં સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સેલેબ્સ પણ પોતાના કામ અંગે ઘરની બહાર નીકળી રહ્યાં છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા અનલોક – 4 લાગુ કરવામાં આવ્યું છે. સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ…

આ મહિને એક-બે નહીં પણ સાત-સાત ગ્રહોની બદલાશે ચાલ, જાણો કઈ રાશિના જાતકો માટે કેવો રહેશે સમય

સપ્ટેમ્બર મહિનામાં જ્યોતિષશાસ્ત્ર મુજબ ખૂબ જ મહત્ત્વનો છે. સપ્ટેમ્બર મહિનામાં ઘણાં ગ્રહોની ચાલ બદલાશે. આ મહિને સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, રાહુ-કેતુ અને શનિની ચાલ બદલાશે. જેમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ-કેતુ એક રાશિ છોડી બીજી રાશિમાં પ્રવેશ કરી રહ્યાં…

આ એક કારણે ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની સાથે ના મનાવી શક્યો બર્થ-ડે

રાજકોટઃ ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ શનિવારે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ખાસ દિવસે તેમણે પોતાની આંખો ડોનેટ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો જેથી કોઈ વ્યક્તિની મદદ કરી શકે. જાડેજાની પત્ની રિવાબાએ કહ્યું કે,‘ભગવાનની કૃપાથી મારી પાસે તે તમામ…

વિરાટ અને અનુષ્કાના ઘરે દીકરો આવશે કે દીકરી? જ્યોતિષોએ શું કરી ભવિષ્યવાણી?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્માના ઘરે જાન્યુઆરી 2021માં પ્રથમ સંતાનનું આગમન થશે. બંનેએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર આ અંગે ફેન્સને માહિતી આપી હતી. હવે એક જાણીતા જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી છે કે,…

પાંચ મહિના બાદ પત્નીનો ફૂટ્યો ભાંડો, શાતિર એવી કે પોલીસ પણ ગોથે ચઢી ગઈ

ગુરગાંવઃ 5 મહિનાથી ગુમ ગુરગાંવના સેક્ટર-5ના સુરેશની હત્યા તેની પત્ની સુનીતાએ જ પ્રેમી પાસે કરાવી હતી. પ્રેમીએ ડુમરખાં ખાતે પોતાના ઢાબા પર બોલાવી સુરેશને દારુ પીવડાવ્યા બાદ ગોળી મારી હતી અને ત્યાં જ દફનાવી દીધો હતો. શુક્રવારે સુનીતા પ્રેમી એવા…

તમારી પાસે જૂના વાહનો હોય તો ચેતી જજો! મોદી સરકાર લાવી રહી છે નવી પોલીસી

જો તમારી કાર જૂની થઈ ગઈ છે, તો તેને ભંગારમાં મોકલી દેવામાં આવશે. જેના માટે કેન્દ્રની મોદી સરકાર જલ્દીથી એક નવી પોલિસી લઈને આવી રહી છે. જણાવી દઈએ કે, લાંબા સમયથી આ પોલિસી વિશે ચર્ચાઓ ચાલી રહી છે. જો કે,…

યુવાનો સાથે નહીં પણ આ દુલ્હન માત્ર ઘરડાં દાદાઓ સાથે જ કરે છે લગ્ન, જાણીને લાગશે નવાઈ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક લૂંટેરી દુલ્હન મળી આવી છે. આ લૂંટેરી દુલ્હન વિશેની ખાસ વાત એ છેકે, તે ફક્ત વૃદ્ધોને જ ટાર્ગેટ બનાવે છે. એક જ વરિષ્ઠ નાગરિક સાથે લગ્ન કરીને, તે જ રાત્રે અથવા પછીની રાત્રે નહીં, પરંતુ થોડા…

ભારતે ખંધા ચીન આગળ બતાવી ખાનદાની, આ રીતે ચીનાઓને કરી મદદ

અરુણાચલ પ્રદેશથી ત્રણ ભારતીય છોકરાઓનું અપહરણ કરાયું હોવાના અહેવાલો વચ્ચે, ભારતીય સેનાએ રસ્તો ભટકેલાં 3 ચીની નાગરિકોની મદદ કરી. સિક્કિમના ઉત્તરીય ક્ષેત્રમાં, લગભગ 17 હજાર 500 ફૂટની ઉંચાઇએ, ચીની નાગરિકો તેમનો રસ્તો ભટક્યા હતા. ભારતીય સેનાએ તેમને ખોરાક, ગરમ કપડાં…

You cannot copy content of this page