Only Gujarat

National

International

Business

Religion

Religion

મૂળાંક નંબર 1થી 9 લોકો માટે આગામી 29 એપ્રિલથી 5 મે 2024ના દિવસો કેવા રહેશે

અંકશાસ્ત્રની ગણતરી મુજબ, મે મહિનાનું પહેલું અઠવાડિયું પૂર્વાષાદ નક્ષત્રથી 29 એપ્રિલથી 5 મે સુધી શરૂ થઈ રહ્યું છે. 1લી મેના રોજ ધ્રુવ યોગ રચાઈ રહ્યો છે. આ સપ્તાહ નંબર 1 માટે નાણાકીય બાબતોમાં પ્રગતિ લઈને આવ્યું છે. ખાસ કરીને નંબર…

Religion

આ રાશિના લોકોએ 28 તારીખ સાવધાન રહેવું પડશે, બીજી રાશિના લોકો માટે આ દિવસ કેવો રહેશે?

Kal Ka Rashifal: અમે અહીં તમારા માટે તારીખ 28 એપ્રિલ, 2024નું રાશિફળ લઈને આવ્યા છે જેમાં મેષ, મિથુન, કર્ક અને મીન રાશિના લોકોને સાવધાન રહેવું પડશે. આ ઉપરાંત બીજી રાશિના લોકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણવા નીચે વાંચવા…

Religion

કેવું રહેશે 12 રાશિઓ માટે નવું અઠવાડિયું, જાણો ટેરો કાર્ડ રીડર પરથી તમારું સાપ્તાહિક રાશિફળ

નવા સપ્તાહની સાથે એક નવો મહિનો પણ શરૂ થવાનો છે. એપ્રિલ 2024નો અંત અને મેનો પહેલો સપ્તાહ તમારા માટે કેવો રહેશે? આ અઠવાડિયે શુભ પરિણામ મેળવવા માટે, ટેરો કાર્ડ રીડરથી તમારો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર અને લકી ડે…

Religion

દિવસમાં 14 કલાક સુધી દરિયામાં ડૂબેલું રહે છે ગુજરાતનું આ મંદિર, પાંડવોના તપથી મહાદેવ થયા હતા પ્રગટ

અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે ઓછું જાણતા હશે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. મહત્વનું છે કે ભાદરવી…

Religion

Holika Dahan 2024: હોળીકા દહન શા માટે કરવામાં આવે છે, આપણે હોળી શા માટે પ્રગટાવીએ છીએ? જાણો

હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. આ વખતે આ તારીખ 24મી માર્ચ, સોમવાર છે. આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ પણ વધી ગયું છે. હોળીકા દહન શા માટે…

Bollywood

સોઢીના ગુમ થવાથી ‘તારક મહેતા…’ની ટીમ શોકમાં, ગુરુચરણ સિંહનો કોઈ પત્તો નથી, શું કહે છે મિત્રો?

ટીવી એક્ટર ગુરચરણ સિંહ છેલ્લા ચાર દિવસથી ગુમ છે. જ્યારે તેનો પરિવાર પરેશાન છે, ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તેના કો-સ્ટાર્સ પણ આઘાતમાં છે. શોમાં તેની પત્નીનો રોલ કરી રહેલી જેનિફર મિસ્ત્રીએ કહ્યું, ‘હું તેને ગયા વર્ષે જૂનમાં મળી…

આરતીને દુલ્હન તરીકે જોઈને ભાવુક થયો ગોવિંદા, હવે કૃષ્ણા અભિષેક કાકી સુનીતા સાથેના સંબંધો સુધારવા શું કરશે?

Krushna Abhishek and Govinda: અભિનેત્રી આરતી સિંહે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તેમના લગ્નની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થયા હતા. આરતીના લગ્નની ચર્ચા એટલા માટે પણ થઈ હતી કારણ કે અભિનેતા ગોવિંદા આ લગ્નનો હિસ્સો બન્યો હતો. ગોવિંદા આરતી…

‘તારક મહેતા…’ સીરિયલનો સોઢી 5 દિવસથી થયો ગુમ, ફ્લાઈટમાં બેસીને ક્યા ગયો! CCTV આવ્યા સામે

લોકપ્રિય ટીવી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ ચર્ચામાં રહે છે. અભિનેતા ઘણા દિવસોથી ગાયબ છે. આવી સ્થિતિમાં તેના ચિંતિત પિતાએ દિલ્હી પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હવે એવું…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘સોઢી’ દેવામાં ડૂબી ગયો? આખરે શો કેમ છોડ્યો ?

TMKOC Sodhi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના અભિનેતા ગુરચરણ સિંહના ગાયબ થયા બાદ પોલીસ તેને સતત શોધી રહી છે. વ્યથિત માતા-પિતાએ દિલ્હીમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેનું છેલ્લું લોકેશન પાલમ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ આ…

Health

Health

25 વર્ષની ઉંમર પછી દરેક યુવતીઓએ ખાવી જોઈએ આ એક ખાસ વસ્તુ!

Healthy foods: 25 વર્ષની ઉંમર એવી હોય છે કે ત્યાં સુધીમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન વગેરે તેમના જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે. આ ઉંમરે કેટલીક છોકરીઓ તેમની માસ્ટર ડિગ્રી મેળવી રહી છે, કેટલીક નોકરી કરી રહી છે, તો કેટલીક સ્પર્ધાત્મક…

Health

તમારા શરીરમાં વધારે પડતું આયર્ન છે તો ચેતી જજો નહીં તો થઈ જશો બીમાર!

know the side effect of excess of iron: આયર્ન શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપ શરીર માટે હાનિકારક છે. જોકે, શરીરમાં વધુ આયર્ન હોવું પણ જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જો તમે એવા ખાદ્યપદાર્થો ખાઈ…

Health

કાળી કિસમિસ ખાવાની સાચી રીત કઈ છે? તેનાથી શું થાય છે ફાયદાઓ!

કાળી કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તેમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં જોવા મળતા ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યાને…

Health

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

Latest post

પહેલી વાર પોલીસની પરીક્ષામાં ખેડૂતની દીકરી થઈ હતી નાપાસ, હવે આવી ટોપ પર

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીની પરીક્ષાનું રિઝલ્ટ સોમવારે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસને લગભગ 50 હજાર નવા મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓ મળી ગયા હતા. આ પરીક્ષામાં હરદોઇની રહેવાસી એક ખેડૂતની દીકરી અંતિમા સિંહે ટોપ કર્યું છે….

નાનપણથી બનવું હતું એક્ટ્રેસ પણ જે થયું તેનાથી તમારી આંખો પણ થઈ જશે ભીની

દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં દરરોજ રોડ અકસ્માતની ઘડનાઓ બનતી રહે છે. એક અકસ્માતમાં બે યુવતીઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા. કાર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર 300 ફૂટ ઉંડી ખીણમાં જઈને પડી હતી. આ અકસ્માત દેહરાદૂન જિલ્લાના કાલસી તાલુકામાં સોમવારે…

Facebook પર જ વ્યસ્ત રહેતી હતી યુવતી, માતાએ ઠપકો આપ્યો તો મહેનત કરી બની IAS

નવી દિલ્હી: આજે બાળકોથી થઇને યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ જોવા મળે છે. વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ કે પછી ટિકટોક… તમામ સોશિયલ મીડિયા પર યુવાવર્ગ વ્યસ્ત જોવા મળે છે. જેથી તેમના માતાપિતા પણ ચિંતિત થઇને તેમને કહે છે કે થોડો…

પ્રિન્સિપાલને વિદાય આપતા સમયે વિદ્યાર્થિનીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી, પગે પડીને રોકાઈ જવાની કરી વિનંતી

નવાદાઃ બિહારના નવાદા જિલ્લાના રોહ પ્રખંડના ઓહારી ઇન્ટર સ્કૂલના પ્રિન્સિપાલ યમુના પ્રસાદની વિદાય પર શનિવારે વિદ્યાર્થીનીઓ રડવા લાગી હતી. કારમાં પ્રિન્સિપાલને વિદાય આપવામાં આવી હતી. વિદાય સમયે સ્કૂલની વિદ્યાર્થીનીઓ એટલી ભાવુક થઇ ગઇ હતી કે તે રડવા લાગી હતી. વિદ્યાર્થીનીઓ…

પોતાના જીવની પણ ના કરી પરવા, 16 વર્ષના બાળકે જે કામ કર્યું તમને ચોક્કસથી થશે ગર્વ

કેરલઃ મુસીબતમાં તમામ વ્યક્તિ ભાગી જાય છે. પરંતુ ઘણા એવા બહાદુર લોકો પણ હોય છે જે મુસીબતમાં પોતાની હિંમત અને સુઝબુઝથી દુનિયાને હેરાન કરી દે છે. ફક્ત 16 વર્ષના બાળકે એક દુર્ઘટના દરમિયાન ગભરાવાને બદલે પરાક્રમ બતાવ્યું હતું. કોઝિકોડમાં રહેનારા…

બ્રેકઅપની કડવાશ ભૂલીને નાયરા ને કાર્તિકે માણ્યાં મિત્રના લગ્ન

મુંબઇઃ લોકપ્રિય સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના નાયરા અને કાર્તિક એટલે કે શિવાંગી જોશી અને મોહસિન ખાન વચ્ચે રિયલ લાઇફમાં ભલે બધુ ઠીક ચાલી રહ્યું ના હોય પરંતુ પ્રોફેશનલ લાઇફમાં બંન્ને વચ્ચે ક્લોઝ બોન્ડિંગ હજુ પણ દેખાઇ રહ્યું છે….

બેનપણીને છ મહિના સુધી ના મળી શકતા ટીવીની આ જાણીતી એક્ટ્રેસે આમ વ્યક્ત કર્યો પ્રેમ

મુંબઇઃ ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ જેવા શોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અંકિતા લોખંડેની રશ્મિ દેસાઇ સાથે મિત્રતાના 10 વર્ષ પુરાં થઇ ગયા છે. એવામાં બંન્ને એક્ટ્રેસે તેનું સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનની તસવીરો અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી…

તમે પણ લારી પરથી જ શાકભાજી ખરીદો છો ને? તો આ તમારા માટે જ છે, જરૂર ક્લિક કરો

નવી દિલ્હીઃ હાલના સમયમાં મોટાભાગના લોકો લારીમાંથી જ શાકભાજીની ખરીદી કરે છે. કારણ કે શાકભાજીવાળા તમારા ઘર સુધી લારી લઇને આવે છે જેથી તમને ઘણી સરળતા રહે છે. પરંતુ હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે…

સૈફના દીકરાના ગળામાં હાથ નાખી મદહોશ જોવા મળી શાહરૂખની દીકરી

મુંબઇઃ શાહરૂખ ખાનની દીકરી સુહાના કોઇના કોઇ કારણોસર લાઇમલાઇટમાં રહે છે. તાજેતરમાં જ સુહાનાની એક તસવીર વાયરલ થઇ છે જેમાં સુહાના, સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાનના ગળામાં મદહોશ જોવા મળી રહી છે. આ તસવીરમાં સુહાનાએ પોતાની આંખો બંધ…

સોળે શણગારમાં પોઝ આપતા અચાનક આવ્યા આંસૂ, નણંદની વિદાય અગાઉ રડી પડી ટીવીની ‘મધુબાલા’

મુંબઇઃ ટીવીની ‘મધુબાલા’ એટલે કે એક્ટ્રેસ દ્રષ્ટિ ધામીની નણંદ શિવાની ખેમકા લગ્નના બંધનમાં બંધાઇ ગઇ હતી. દ્રષ્ટિ ધામીએ પોતાની નણંદની કેટલીક તસવીરો શેર કરી છે. ફોટોઝમાં શિવાની લાલ રંગના લહેંઘામાં સુંદર લાગી રહી છે. દરમિયાન દ્રષ્ટિ ધામીએ પણ પોતાના પતિ…

You cannot copy content of this page