Only Gujarat

National

International

Business

Religion

Religion

Holika Dahan 2024: હોળીકા દહન શા માટે કરવામાં આવે છે, આપણે હોળી શા માટે પ્રગટાવીએ છીએ? જાણો

હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. આ વખતે આ તારીખ 24મી માર્ચ, સોમવાર છે. આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ પણ વધી ગયું છે. હોળીકા દહન શા માટે…

Religion

શનિના ઉદય સાથે આ રાશિઓની પરેશાનીઓનો અંત આવશે, આ રાશિઓને મળશે મોટી સફળતા

Shani Uday: જ્યોતિષમાં શનિદેવનું મહત્ત્વનું સ્થાન છે. તે પોતાના કર્મ પ્રમાણે ફળ આપે છે તેથી તેને કર્મફળ આપનાર પણ કહેવાય છે. શનિદેવ અત્યારે કુંભ રાશિમાં અસ્ત થવાની સ્થિતિમાં છે અને ટૂંક સમયમાં જ તેમનો આ રાશિમાં ઉદય થવાનો છે. શનિ…

Religion

ગણેશોત્સવ દરમિયાન અમદાવાદીઓ ગણેશજીના આ મંદિરના દર્શન કરવાનું ના ચૂકતા

Ganesh BHagwan Siddhivinayak Temple near Ahmedabad : અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે, આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. જે મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની…

Religion

શ્રીકૃષ્ણથી અલગ થયા બાદ રાધાનું શું થયું? બંને ફરી ક્યારેય મળ્યા હતા?

આજે આખા દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે પણ આપણે પ્રેમ અને બલિદાનની વાત કરીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ સૌથી પહેલા થાય છે. બંનેના નામ એકસાથે લેવામાં આવે છે, પરંતુ તેઓ ક્યારેય એક ન થઈ…

Religion

જન્માષ્ટમીના તહેવાર પર બનાવો માત્ર 10 મીનિટમાં આ સરળ ચણાના લોટના લાડું

આ વર્ષે 7મી સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેમને માખણ અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક પ્રકારની મીઠાઈઓ પણ તેમને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે…

Bollywood

રાની મુખર્જીએ બીજા બાળક માટે 7 વર્ષ સુધી કોશિશ કરી, ‘દુઃખ થાય છે કે આદિરાને ભાઈ-બહેન ન આપી શકાય’

રાની મુખર્જી ગુરુવારે 46 વર્ષની થઈ. દરમિયાન, ‘ગલાતા ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં રાનીએ જણાવ્યું છે કે થોડા વર્ષો પહેલા તેણે કરેલા ગર્ભપાતને કારણે તે કેટલી ઊંડી પીડા અનુભવે છે. તેણે કહ્યું કે તે દુઃખી છે કે તે તેની આઠ વર્ષની પુત્રી…

શું 60 વર્ષની ઉંમરે ગોવિંદાએ બીજા લગ્ન કર્યા? હાર પહેરાવ્યો તે મહિલા કોણ છે તે જાણી નવાઈ લાગશે

Dance Deewane 4 Govinda Got Married Again: ગોવિંદા બોલિવૂડનો સૌથી લોકપ્રિય અભિનેતા છે. આજે પણ તેના ડાન્સ, કોમેડી અને એક્ટિંગના લાખો લોકો દિવાના છે. હાલમાં, ગોવિંદા લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે, પરંતુ નાના પડદા પર, અભિનેતા ઘણીવાર તેની પત્ની…

એલ્વિશ યાદવની માતાની રડી-રડીને હાલત થઈ ખરાબ, 3 દિવસથી પેટમાં એકપણ દાણો નથી ગયો

ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવ સાપના ઝેરની સપ્લાયના કેસમાં ખરાબ રીતે ફસાયા છે. તેના પર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. તે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે અને પહેલા તો એલ્વિશ યાદવ સતત આ વાતને…

બોલિવૂડમાં ફરી છવાયો શોક, ‘ગો ગોવા ગોન’ના નિર્માતાએ દુનિયાને કહ્યું અલવિદા

Producer Mukesh Udeshi passes awayછ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ‘ગો ગોવા ગોન’ અને ‘એક વિલન’ જેવી ફિલ્મોના નિર્માતા મુકેશ ઉદેશીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ સમાચાર સાંભળીને આખું બોલિવૂડ આઘાતમાં છે….

Health

Health

25 વર્ષની ઉંમર પછી દરેક યુવતીઓએ ખાવી જોઈએ આ એક ખાસ વસ્તુ!

Healthy foods: 25 વર્ષની ઉંમર એવી હોય છે કે ત્યાં સુધીમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન વગેરે તેમના જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે. આ ઉંમરે કેટલીક છોકરીઓ તેમની માસ્ટર ડિગ્રી મેળવી રહી છે, કેટલીક નોકરી કરી રહી છે, તો કેટલીક સ્પર્ધાત્મક…

Health

તમારા શરીરમાં વધારે પડતું આયર્ન છે તો ચેતી જજો નહીં તો થઈ જશો બીમાર!

know the side effect of excess of iron: આયર્ન શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપ શરીર માટે હાનિકારક છે. જોકે, શરીરમાં વધુ આયર્ન હોવું પણ જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જો તમે એવા ખાદ્યપદાર્થો ખાઈ…

Health

કાળી કિસમિસ ખાવાની સાચી રીત કઈ છે? તેનાથી શું થાય છે ફાયદાઓ!

કાળી કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તેમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં જોવા મળતા ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યાને…

Health

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

Latest post

એક નાની અમથી ભૂલે સમગ્ર પરિવારને ખતમ કરી નાખ્યો, અરેરાટીભર્યો બનાવ

મુંબઈ: એક નાની અમથી ભૂલે સમગ્ર પરિવારને ખતમ કરી નાખ્યો, રસ્તાની સાઇડમાં ઉભેલા ટ્રક સાથે કાર અથડાઇ અને તેમા સવાર પતિ-પત્ની અને તેના બંને બાળકોનું દર્દનાક મૃત્યુ થઇ ગયું. ઘટના એટલી ખતરનાક હતી કે બાળકો કારની બોડીમાં ખરાબ રીતે ફંસાઇને…

દિલ્હીમાં પ્રચંડ જીત મેળવનાર CM અરવિંદ કેજરીવારના ઘરમાં મારો એક લટાર

નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક લોકપ્રિય નેતા છે. હરિયાણાના હિસાર જિલ્લાના સિવાની ગામમાં જન્મેલા અરવિંદ કેજરીવાલ એકવાર ફરી રાજધાનીમાં મુખ્યમંત્રીની સત્તા હાંસિલ કરવા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યાં હતાં. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી…

ફેમિલી ફોટોમાં નવી નવેલી દુલ્હનને ઓળખવી પણ પડી મુશ્કેલ, જુઓ તસવીરો

મુંબઈ: કરીના કપૂરની ફૂઇના દિકરા અરમાન જૈન 3 ફેબ્રૂઆરીએ પોતાની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ અનીસા મલ્હોત્રાની સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. અરમાન-અનીસાના લગ્ન અને વેડિંગ રિસેપ્શનની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. લગ્ન બાદ ન્યૂલી મેરિડ કપલની તસવીર સામે…

પિતા દસમાં ધોરણમાં ત્રણ વખત ફેલ થતા કરવા લાગ્યા હતા ખેતી, પુત્રએ પિતાનું નામ રોશન કર્યું

મુંબઈ: ફેબ્રુઆરીમાં CBSE બોર્ડની સાથે અન્ય બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. સાથે જ બેંક, રેલવે, એન્જિનિયરિંગ, IAS-IPSની સાથે રાજ્ય સ્તરીય નોકરી માટે એપ્લાય કરનારા સ્ટુડન્ટ્સ પ્રોસેસ, પરીક્ષા, પેપરની પેટર્ન, તૈયારીની યોગ્ય પેટર્નને લઇને મુંજવણમાં છે. એવું પણ જોવા મળે છે…

દોઢ કરોડના ઘરમાં મમ્મી સાથે રહે છે બબિતા, બે વર્ષ પહેલાં પિતાનું થયું હતું નિધન

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ જેની પર ઓળઘોળ છે, એ બબિતાજી માત્ર સીરિયલમાં જ નહીં પણ રિયલ લાઈફમાં પણ એટલી જ ગ્લેમરસ લાગે છે. બબિતાજી એટલે કે મુનમુન દત્તા મુંબઈમાં રહે છે. તમને ખ્યાલ નહીં હોય કે મુનમુન…

13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય બદલશે પોતાની રાશિ, આ ચાર રાશિઓના જીવનમાં ચાંદી જ ચાંદી

અમદાવાદઃ સૂર્યનું કુંભ રાશિમાં ગોચર 13 ફેબ્રુઆરીના રોજ થઈ રહ્યું છે. કુંભ રાશિમાં સૂર્ય 14 માર્ચ સુધી રહેશે. ત્યારબાદ સૂર્ય મીન રાશિમાં જશે. સૂર્યનું ગોચર ચાર રાશિના જાતકો માટે ઘણું જ સારુ રહેશે. સમાજમાં તેમનું માન-સન્માન તથા પ્રતિષ્ઠા વધશે. મિથુનઃ…

13 ફેબ્રુઆરીએ સૂર્યનો કુંભમાં પ્રવેશે, આ ચાર રાશિઓના જાતકોના જીવનમાં વધી શકે છે મુશ્કેલી

અમદાવાદઃ 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગ્રહ પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સૂર્યનું આ ગોચરચાર રાશિઓ પર નકારાત્મક અસર કરશે. આજે આપણે આ ચાર રાશિઓને શું તકલીફ પડશે, તે અંગે વાત કરીશું. કુંભઃ આત્મવિશ્વાસ વધશે પરંતુ…

ખૂબ જ ઈન્ટ્રસ્ટિંગ છે આ પોલિટિકલ ફેમિલીની લવ-સ્ટોરી, લગ્નમાં આવ્યા હતા દેશના ટોચના લોકો

મુંબઈ: દેશની સૌથી મોટી પોલિટિકલ ફેમિલી સમાજવાદી પાર્ટીના પરિવારની પુત્રવધુ અપર્ણા યાદવ હાલમાં જ નાગરિક્તા કાયદાનું સમર્થન કરીને ચર્ચામાં આવી છે. તેણીએ એક મંચ પર આ કાયદાનું સમર્થન કર્યું. જ્યારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે….

કિંગખાનની દીકીરીના ફોટો વાઈરલ, લોકોએ કરી આવી કમેન્ટ્સ

મુંબઈ: બોલીવૂડ કિંગ શાહરુખ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાના બાળકોને કારણે વધુ ચર્ચામાં રહે છે. જેમાં નાનો પુત્ર અબ્રાહમ હોય કે પછી દીકરી સુહાના અબરામે હાલમાં જ તાઇક્વાંડો કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, તો સુહાના ખાન પણ સોશિયલ મીડિયા પર…

કિંજલ દવેની પહેલાંની અને અત્યારની તસવીરો, તમે પણ કહેશો- ‘બ્યૂટીફૂલ’

અમદાવાદ: કિંજલ દવે નામ જ કાફી છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે કિંજલ દવેને નહીં ઓળખતો હોય. ત્રણ વર્ષ પહેલાં ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાઈને રાતોરાત ગુજરાતીઓના દિલમાં વસી ગયેલી કિંજલનું જીવન ખૂબ સંઘર્ષમય વીત્યું છે. કિંજલના પિતા…

You cannot copy content of this page