Only Gujarat

Day: August 27, 2020

N 95 માસ્ક અંગે કેન્દ્ર સરકારથી તદ્દન ઊંધી વાત ઈસરોએ કરી, જાણીને નવાઈમાં મૂકાશો એ નક્કી

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના સંશોધનકારોએ દાવો કર્યો છે કે એન-95 માસ્ક કોરોના અટકાવવામાં સૌથી વધુ અસરકારક છે. સંશોધનકારોએ સંશોધનમાં જણાવ્યું હતું કે, એન-95 માસ્ક ઉધરસની શરૂઆતની ગતિ 10 ગણી સુધી ઘટાડી શકે છે. આ માસ્ક તેના ફેલાવાને 0.1 થી…

You cannot copy content of this page