Only Gujarat

Month: July 2020

લોકડાઉનમાં યો યો હની સિંહનું શોકિંગ ટ્રાન્સફોર્મેશન, તસવીરો જોઈને ઓળખી પણ નહીં શકો

મુંબઈઃ મ્યૂઝિક કંમ્પોઝર અને રેપર હની સિંહે તેમના ફિઝીક પર લૉકડાઉન દરમિયાન ઝડપથી ઇમ્પ્રૂવ કર્યું છે. હની સિંહે તેમના ઇન્સ્ટાગ્રામ પર બોડી ટ્રાન્સફોર્મેશનના અનેક ફોટો શેર કર્યા છે, જેમાં શર્ટલેસ હની સિંહ તેમની મસ્કુલર બોડિને ફ્લૉન્ટ કરતાં જોવા મળી રહ્યાં…

ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની સાથે આ ઘરમાં રહેતો હતો સુશાંત સિંહ રાજપૂત

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે અચાનક આપઘાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમના મૃત્યુ બાદથી તેમના ઘણા જૂના ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. આવી જ રીતે સોશિયલ મીડિયા પર પણ એક તસવીર ઝડપથી વાયરલ…

સુશાંત સિંહ રાજપુતના મોત પર આ અભિનેતાએ ફરી એકવાર ઉઠાવ્યા ગંભીર સવાલો

અભિનેતા શેખર સુમન સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ પટનામાં તેમના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તે સુશાંતના પરિવારને મળ્યો હતો અને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. શેખર સુમન સતત આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે. પરિવારને મળ્યા બાદ પટણામાં મીડિયા…

વૈજ્ઞાનિકોએ કોરોનાને માત આપવા બનાવ્યું ‘ડિજીટલ સેનિટાઈઝર’, કિંમત જાણી નવાઈ લાગશે

કોરોના ચેપને રોકવા માટે વિશ્વભરના ડોકટરો અને વૈજ્ઞાનિકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. કોઈ રસી બનાવી રહ્યું છે, તો કોઈ ચેપ અટકાવવા માટે કોઈ ઉપકરણ બનાવી રહ્યું છે, પરંતુ કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો. હાલમાં, ચેપ ટાળવા માટે સેનિટાઇઝર,…

મોબાઈલનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યો સામે, એવું તે શું જોઈને સુશાંતે આપી દીધો જીવ?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે તેમ-તેમ નવા ખુલાસા થઈ રહ્યાં છે. સુશાતના મોબાઈલની પ્રાથમિક ફોરેન્સિક રિપોર્ટ સામે આવી ગઈ છે અને તેમાં એવી વાતો જાણવા મળી છે કે, સુશાંત પોતાના ફિલ્મી કરિયર અને…

શૂટિંગમાં સુશાંતે અભિનેત્રી સાથે અડપલા કર્યા હોવાની અફવા ફેલાવી કરાયો હતો બદનામ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે તેની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીની મુંબઈ પોલીસે મંગળવારે લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં મુંબઈ પોલીસે સંજના સાંઘીથી ફિલ્મની શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત પર લગાવેલા મીટૂના…

કાશ..! આજે સુશાંત જીવતો હોત તો બહેનની આ ખુશી જોઈને થઈ જાત રાજીના રેડ…

ચંદીગઢઃ હરિયાણા પોલીસે મંગળવાર, 30 જૂનના રોજ ડીજી કક્ષાના કેટલાક અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના જીજા ઓ.પી સિંહને ફરીદાબાદના પોલીસ કમિશનર તરીકે નિમણુક આપી છે. ઓપી સિંહ કે.કે રાવનું પદ સંભાળશે જ્યારે કે.કે.રાવ ગુડગાંવમાં કમિશનર…

પરિવારની વિરુદ્ધ જઈને ધારાસભ્યે કર્યાં હતાં લગ્ન, પત્નીનું શંકાસ્પદ હાલતમાં થયું મોત, પિતા છે જેલમાં

લખનઉઃ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના નૌતનવાંના અપક્ષ ધારાસભ્ય અમનમણિ ત્રિપાઠી કોઇને કોઇ મુદ્દાને લઇને હંમેશા વિવાદમાં અને ચર્ચામાં રહે છે. અમનમણિએ 2013 જુલાઇમાં પરિવારની મરજી વિરૂદ્ધ જઇને લવમેરેજ કર્યો હતા. જોકે, આ પ્રેમવિવાહનો અંત સારો ન આવ્યો. મંગળવારે (30 જૂન)…

સામાન્ય શરદી પણ તમને કોરોનાવાઈરસની ચપેટમાં લઈ શકે છે પરંતુ આ જ તમને બચવામાં કરશે મદદરૂપ

નવી દિલ્હીઃ જર્મનીની Tubingen Universityના સંશોધકે કોવિડ-19ના સંક્રમણ બાદ સાજા થઇ ગયેલા અને નોર્મલ વ્યક્તિના બ્લડ સેલ્સ લઇને એક તુલનાત્મક અભ્યાસ કર્યો છે. એક નવા અભ્યાસના તારણ મુજબ સામાન્ય શરદી આપણાં શરીરમાં થોડી ઘણી ઇમ્યૂનિટી વધારી શકે છે. ઇમ્યૂનિટીનું મુખ્ય…

પત્નીને ખબર પડી ગઈ પતિના આડાસંબંધોની વાત અને પછી તે ખેલાયો ખતરનાક ખેલ

નોએડાઃ યુપીના નોએડામાં હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાને તેના પતિએ પોતાના પ્રેમિકાની સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધી. એટલું જ નહીં પતિએ પોતાના ઘરના લોકો સાથે મળીને પત્નીની લાશને બાળી પણ નાખી. મૃતકના પરિવારજનોની ફરિયાદના…

You cannot copy content of this page