Only Gujarat

National

International

Business

Religion

Religion

આ રાશિના લોકોએ 28 તારીખ સાવધાન રહેવું પડશે, બીજી રાશિના લોકો માટે આ દિવસ કેવો રહેશે?

Kal Ka Rashifal: અમે અહીં તમારા માટે તારીખ 28 એપ્રિલ, 2024નું રાશિફળ લઈને આવ્યા છે જેમાં મેષ, મિથુન, કર્ક અને મીન રાશિના લોકોને સાવધાન રહેવું પડશે. આ ઉપરાંત બીજી રાશિના લોકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણવા નીચે વાંચવા…

Religion

કેવું રહેશે 12 રાશિઓ માટે નવું અઠવાડિયું, જાણો ટેરો કાર્ડ રીડર પરથી તમારું સાપ્તાહિક રાશિફળ

નવા સપ્તાહની સાથે એક નવો મહિનો પણ શરૂ થવાનો છે. એપ્રિલ 2024નો અંત અને મેનો પહેલો સપ્તાહ તમારા માટે કેવો રહેશે? આ અઠવાડિયે શુભ પરિણામ મેળવવા માટે, ટેરો કાર્ડ રીડરથી તમારો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર અને લકી ડે…

Religion

દિવસમાં 14 કલાક સુધી દરિયામાં ડૂબેલું રહે છે ગુજરાતનું આ મંદિર, પાંડવોના તપથી મહાદેવ થયા હતા પ્રગટ

અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે ઓછું જાણતા હશે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. મહત્વનું છે કે ભાદરવી…

Religion

Holika Dahan 2024: હોળીકા દહન શા માટે કરવામાં આવે છે, આપણે હોળી શા માટે પ્રગટાવીએ છીએ? જાણો

હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. આ વખતે આ તારીખ 24મી માર્ચ, સોમવાર છે. આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ પણ વધી ગયું છે. હોળીકા દહન શા માટે…

Religion

શનિના ઉદય સાથે આ રાશિઓની પરેશાનીઓનો અંત આવશે, આ રાશિઓને મળશે મોટી સફળતા

Shani Uday: જ્યોતિષમાં શનિદેવનું મહત્ત્વનું સ્થાન છે. તે પોતાના કર્મ પ્રમાણે ફળ આપે છે તેથી તેને કર્મફળ આપનાર પણ કહેવાય છે. શનિદેવ અત્યારે કુંભ રાશિમાં અસ્ત થવાની સ્થિતિમાં છે અને ટૂંક સમયમાં જ તેમનો આ રાશિમાં ઉદય થવાનો છે. શનિ…

Bollywood

‘તારક મહેતા…’ સીરિયલનો સોઢી 5 દિવસથી થયો ગુમ, ફ્લાઈટમાં બેસીને ક્યા ગયો! CCTV આવ્યા સામે

લોકપ્રિય ટીવી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ ચર્ચામાં રહે છે. અભિનેતા ઘણા દિવસોથી ગાયબ છે. આવી સ્થિતિમાં તેના ચિંતિત પિતાએ દિલ્હી પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હવે એવું…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘સોઢી’ દેવામાં ડૂબી ગયો? આખરે શો કેમ છોડ્યો ?

TMKOC Sodhi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના અભિનેતા ગુરચરણ સિંહના ગાયબ થયા બાદ પોલીસ તેને સતત શોધી રહી છે. વ્યથિત માતા-પિતાએ દિલ્હીમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેનું છેલ્લું લોકેશન પાલમ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ આ…

જિગરી દોસ્ત વિનોદ ખન્ના અને ફિરોઝ ખાનનું એક જ તારીખે થયું હતું મોત, બન્નેએ હતી આ બિમારી

અભિનેતા ફિરોઝ ખાન અને વિનોદ ખન્ના ઉદ્યોગમાં લોકપ્રિય અભિનેતા હતા. ચાહકો દ્વારા આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંનેએ સાથે મળીને જે પણ ફિલ્મ કરી હતી તે હિટ ગણાય છે. વિનોદ અને ફિરોઝ બેસ્ટ ફ્રેન્ડ હતા. તેમની મિત્રતાની ખૂબ…

પૂર્વ પતિ અરબાઝ ખાનને લઈ મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો, જાણીનો તમે પણ ચોંકી જશો

બોલિવૂડ દિવા મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન પોતાનો શો ડમ્બ બિરયાની લઈને આવ્યો છે. જેમાં તે પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરતી અને મસ્તી કરતી જોવા મળી રહી છે. શોનો પહેલો એપિસોડ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો…

Health

Health

25 વર્ષની ઉંમર પછી દરેક યુવતીઓએ ખાવી જોઈએ આ એક ખાસ વસ્તુ!

Healthy foods: 25 વર્ષની ઉંમર એવી હોય છે કે ત્યાં સુધીમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન વગેરે તેમના જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે. આ ઉંમરે કેટલીક છોકરીઓ તેમની માસ્ટર ડિગ્રી મેળવી રહી છે, કેટલીક નોકરી કરી રહી છે, તો કેટલીક સ્પર્ધાત્મક…

Health

તમારા શરીરમાં વધારે પડતું આયર્ન છે તો ચેતી જજો નહીં તો થઈ જશો બીમાર!

know the side effect of excess of iron: આયર્ન શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપ શરીર માટે હાનિકારક છે. જોકે, શરીરમાં વધુ આયર્ન હોવું પણ જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જો તમે એવા ખાદ્યપદાર્થો ખાઈ…

Health

કાળી કિસમિસ ખાવાની સાચી રીત કઈ છે? તેનાથી શું થાય છે ફાયદાઓ!

કાળી કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તેમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં જોવા મળતા ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યાને…

Health

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

Latest post

એક સમયની બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ હવે દેખાય છે આવી, ઓળખી પણ નહીં શકો એ નક્કી

મુંબઈ: ‘આશિકી’ ફિલ્મ 90ના દાયકાની સૌથી પોપ્યુલર ફિલ્મોમાં એક ગણાતી હતી. ફક્ત ફિલ્મના સોંગ જ સુપરહિટ નહોતા થયા પરંતુ ફિલ્મના અભિનેતા અને અભિનેત્રી પણ તે સમય પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. ફિલ્મમાં એક તરફ લીડ અભિનેતાના રોલમાં રાહુલ રોય…

આ બિઝનેસમેને લક્ઝુરિયસ કારને બનાવી દીધી એમ્બ્યૂલન્સ, જાણો કેમ

જયપુર: અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને જોઈને મોટા ભાગના લોકો અવગણના કરતા હોય છે. જોકે રાજસ્થાનના સંદીપ ગુપ્તા આ મામલે ઈજાગ્રસ્ત લોકો માટે એક મિશાલ બની ગયા છે. સંદીપ કુમાર અત્યાર સુધી રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અનેક લોકોની જિંદગી બચાવી ચૂક્યા છે….

જૂનાગઢ: વિસાવદર રોડ પર મિની બસ પલટી મારતાં સર્જાયો અકસ્માત, 6 મુસાફરોનાં મોત

જૂનાગઢઃ સાવરકુંડલાથી નીકળેલી 50 જેટલા મુસાફરો ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સની મિની બસ જૂનાગઢ જઈ રહી હતી ત્યારે બપોરે વિસાવદરના લાલપુર પાસેના શીતાવળ નજીક બસ પલટી મારતાં આ ગંભીર અકસ્મતા સર્જાયો હતો. અકસ્માત થતાં જ મુસાફરોએ બચાવો બચાવોની બૂમાબૂમ કરી હતી….

એક સેકન્ડ માટે ધબકારા થઈ જશે બંધ જ્યારે જોશો ચાલતી કારમાંથી બાળક પડ્યું અને પછી…

થિરુવંતમપુરમઃ ટ્વિટર પર હાલમાં એક કંપારી છૂટી જાય તેવી વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોતા જ તમે સમજી જશઓ કે બાળક સાથે કારમાં મુસાફરી કરતા સમયે ચાઈલ્ડ લોક કેટલું જરૂરી છે. એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બાળક ચાલતી…

આ હોટ એક્ટ્રેસને નીતા અંબાણી પાસેથી જોઈએ છે આ વસ્તુ, જાહેરમાં જ કરી માગણી

મુંબઈઃબોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ ભારતના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સાથે પોતાની બેગ બદલવા ઈચ્છે. જેકલીને આ વાત હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. જેકલીને ઈન્ટરવ્યૂમાં ફૂડ, ફિટનેસ તથા બોલિવૂડ પ્રત્યેનાલગાવની વાત કરી હતી. જેકલીને કહ્યું હતું…

નિક જોનાસની સાથે સ્લિટ ડ્રેસ પહેરીને નિકળી પ્રિયંકા ચોપરા, જાણો આ ડ્રેસની કિંમત

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હાલમાં જ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. વર્ષ 2020ની જોરદાર શરૂ કરી ચૂકેલી પ્રિયંકા હાલમાં પતિ નિક જોનાસની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. ભારતથી પોતાની નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’નું શૂટિંગ પૂર્ણ…

મા અંબાના પ્રાગટ્ય દિવસની જાણીતી કથા ને ભક્તિ સાથે કહો બોલ મારી અંબે, જય જય અંબે

અમદાવાદઃ દર વર્ષે પોષ મહિનાની પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવણી થાય છે. આ દિવસનું ધાર્મિક રીતે ઘણું જ મહત્વ હોય છે આ દિવસે અંબાજીમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન થાય છે. આટલું જ નહીં અંબાજીમાં શોભાયાત્રા નીકળે છે અને ભક્તજનોને…

પારદર્શક કપડાંમાં પ્રિયંકા ચોપરાનું ના દેખાવાનું દેખાઈ જાત પણ નાનકડી બેગે બચાવી લીધી

લોસ એન્જલસઃ હાલમાં જ ગોલ્ડન ગ્લોબ અવોર્ડનું આયોજન લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સ ખાતે કરવામાં આવ્યું હતું. અવોર્ડમાં પ્રિયંકા ચોપરા ઓફ શોલ્ડર પિંક ગાઉનમાં છવાઈ ગઈ હતી. અવોર્ડ શો બાદ પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે…

દુબઈની ઝાકમઝોળથી ભરેલી દુનિયા જોઈને મોંમાં નાખી જશો આંગળાં, હેરાન કરી દેતી તસવીરો

નવી દિલ્હીઃ દુબઈને સપનાનું શહેર કહેવામાં આવે છે અને આ વાત જરાય ખોટી નથી કારણ કે દુબઈની સુંદરતા કોઈનું પણ મનમોહી લે છે. અહીંયા એટલી બધી ગગનચુંબી ઈમારત છે કે તમે વિચારી પણ ના શકો. દુબઈમાં એવી ઘણી બાબતો છે,…

આ છે વિશ્વનો સૌથી દમદાર પાસપોર્ટ, જાણો ભારતનો પાસપોર્ટ કેટલો મજબૂત છે?

નવી દિલ્હીઃ દુનિયાના દેશો ફરવા માટે પાસપોર્ટ જરૂરી છે. હેનલે પાસપોર્ટે વિશ્વના સૌથી પ્રભાવશાલી પાસપોર્ટ્સનું લિસ્ટ રિલીઝ કર્યુ છે. પાસપોર્ટ પર કેટલા દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી કે પછી વીઝા ઓન અરાઈવલ મળે છે, તેના આધારે રેકિંગ જાહેર કરવામાં આવે છે….

You cannot copy content of this page