ગુજરાતના આ નાનકડા ટેળિયાએ KBCની હોટ પર કર્યો કમાલ તો અમિતાભ બચ્ચન થયા ફિદા, જાણો કેવી રીતે
હાલ કૌન બનેંગા કરોડપતિ શો ચાલી રહ્યો છે જેમાં અનેક લોકો લાખો રૂપિયા કમાતા હોય છે પરંતુ આ વખતે એક એવો નાનકડો ટેળિયો લાખો રૂપિયા કમાઈને ઘરે આવ્યો છે ત્યારે 14 વર્ષના નાનકડાં ટેળિયાના જ્ઞાન પર તો અમિતાભ બચ્ચન પણ…
ગુજરાતમાં પહેલીવાર સુરતમાં અઢી વર્ષના બાળકના અંગોનું કરાયું દાન
ગુજરાતના સુરતમાં અંગદાનની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવેલી છે ત્યારે અંગદાનમાં સૌથી અગ્રેસર રહેલા સુરતમાં વધુ એકવાર અંગદાન કરવામાં આવ્યા છે. સુરત શહેરમાંથી અઢી વર્ષના બાળકના અંગોનું સૌપ્રથવાર દાન કરવામાં આવ્યું છે. અઢી વર્ષના જશ ઓઝા બ્રેઈનડેડ જાહેર થયો હતો ત્યાર…
અમદાવાદમાં છૂટાછેડા લીધેલી મહિલા સાથે 17 વર્ષના ટેળિયાના બંધાયા પ્રેમ સંબંધો પછી….
અમદાવાદમાં 17 વર્ષના છોકરાને 30 વર્ષની છૂટાછેડા લીધેલી મહિલા સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધો બંધાયા હતાં ત્યાર બાદ છોકરો ઘરેથી ભાગી ગયો હતો. તેને શોધવા માતા-પિતા મહિલાના ઘરે પહોંચ્યા હતાં અને ઘર બહારથી બંધ કરીને બન્ને અંદર પુરાઈ ગયા…
16 વર્ષ પહેલાં આ એક્ટરનું થયું હતું મોત, જાણો હાલમાં કેવી હાલતમાં છે પરિવાર
મુંબઈઃ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ અને ‘હમ આપકે હૈ કૌન’માં સલમાન ખાનના કો-સ્ટાર લક્ષ્મીકાંત બર્ડેની બુધવારે 16મીં પુણ્યતિથિ છે. તેમનું નિધન વર્ષ 2004માં થયું હતું. આમ તો ઓછા લોકો જાણે છે કે, ‘હમ આપકે હૈ કોન’માં સલમાનના નોકર બનેલાં લલ્લૂ…
કાજોલનો ‘દિયર’ હવે લાગે છે કંઈક આવો, હવે જીવે છે ગુમનામી ભર્યું જીવન
મુંબઈઃ શાહરૂખ ખાન, કાજોલ, રિતિક રોશન, કરિના કપૂર, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સ્ટારર ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ને રિલિઝ થયે 19 વર્ષ થઈ ગયાં છે. કરણ જોહરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 14 ડિસેમ્બર, 2001માં રિલિઝ થઈ ગહતી. ફિલ્મ બ્લોકબસ્ટર…
સંસાર શરૂ કરે એ પહેલાં જ નવપરણિત યુગલની અલવિદા, લોકોએ કહ્યું- લગ્ન જ બન્યા મોતનું કારણ
લગ્ન બાદ નવદંપત્તિની નવી જિંદગી શરૂ થાય છે. સાત ફેરા ફર્યા બાદ દુલ્હા-દુલ્હન સપના જોવે છે અને તેના પ્લાનિંગમાં લાગી જાય છે. પરંતુ જયપુરથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જે સાંભળીને તમે ભાવુક થઈ જશો એ નક્કી. લગ્નના…
બસ અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માતમા 8નાં મોત, બચાવવા સ્થાનિક લોકો દોડી આવ્યા
બુધવારે સવારે ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં ઝડપી રોડવેઝની બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર આઠ લોકોનાં મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે 25 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી ઘણાની હાલત…