Only Gujarat

Day: July 23, 2020

આ ટીવી એક્ટ્રેસ પાસે નથી કોઇ કામ, હાલ જે કાર કરે છે તે જાણી તમને નહીં થાય વિશ્વાસ

ટીવી શો ‘હમારી બહુ સિલ્ક’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહે છે. આ શો પર આરોપ છે કે કાસ્ટ એન્ડ ક્રૂને તેનો પગાર ચૂકવવામાં આવી રહ્યો નથી. શોમાં કામ કરતા એક્ટર જાન ખાન આ અંગે વીડિયો બનાવી ફરિયાદ કરી રહ્યાં છે….

રિક્ષાવાળાની પુત્રીને દિલ્હી કોર્ટે ફટકારી 24 વર્ષની સજા, કારણ જાણી હોશ ઉડી જશે

12 વર્ષની બાળકીના અપહરણ, દેહ વ્યાપાર અને માનવ તસ્કરીના મામલામાં દિલ્હીની દ્વારકા કોર્ટે બુધવાર 22 તારીખે સોનુ પંજાબન ઉર્ફ ગીતા અરોડાને 24 વર્ષની સજા ફટકારી છે. તો સોનુના એક સાથી સંદીપ બેદવાલને પણ અપહરણ અને માનવ તસ્કરીના કેસમાં 20 વર્ષની…

ફોટોમાં દેખાતી આ નાની બાળકીએ બોલિવૂડમાં મેળવી છે સૌથી મોટી સફળતા

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રસ રવીના ટંડન સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય રહે છે. રવીના સોશિયલ મીડિયામાં સામાજિક અમે રાજકીય મુદ્દા પર તેમની પ્રતિક્રિયા આપવા ઉપરાંત તેમની જિંદગી વિશે ખુલાસા આપવાને લીધે ખૂબ જ ચર્ચામાં રહે છે. રવીના ટંડને સોશિયલ મીડિયા પર…

આ છે ભોજપુરી ફિલ્મોની સુંદર એક્ટ્રસ, તસવીરો જોઈને થઈ જશો પાગલ

મુંબઈઃ બોલિવૂડમાં અનેક સુંદર, દમદાર અને પ્રતિભાશાળી એક્ટ્રસ છે. જેમણે તેમની લાયકાતના દમ પર અલગ મુકામ હાંસલ કર્યું છે. માત્ર બોલિવૂડ જ નહીં પણ અન્ય દેશી ઇન્ડસ્ટ્રીઝમાં પણ એવી અનેક એક્ટ્રસ છે, જે ઘણીવાર લાઇમલાઇટમાં રહે છે. જેમાં ભોજપુરી ફિલ્મની…

આર્થિક તંગીનો સામનો કરી રહી છે ‘ હમારી બહૂ સિલ્ક’ની એક્ટ્રેસ, કેવી થઈ હાલત

ટીવીનો લોકપ્રિય શો ‘હમારી બહુ સિલ્ક’ ફેમ એક્ટ્રેસ સરિતા જોશીએ સિરિયલ વિશે જણાવ્યું હતું કે, છેલ્લા 7 મહિનાથી તેમને ફી મળી નથી અને તેમની પાસે રહેવા માટે પણ પૈસા નથી. કોરોના રોગચાળાને કારણે લોકડાઉનનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો હતો, જેની…

સરકારે મોટર વાહન નિયમોમાં કર્યો મોટો ફરેફાર, નવી કારમાં હવે ફ્રી નહીં આવે આ વસ્તુ!

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સેન્ટ્રલ મોટર વાહન(સાતમું સંશોધન) નિયમો, 2020 ને સૂચના આપી છે, જે અંતર્ગત મોટરસાયકલોમાં સલામતી ઉપકરણોને ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ નિયમ 2021 એપ્રિલથી અમલમાં આવશે. નવા નિયમો અનુસાર ઉત્પાદકે સુનિશ્ચિત કરવું પડશે કે મોટરસાયકલની બાજુમાં…

કોરોના વાયરસને લઈને સૌથી મોટા સમાચાર! આ શહેરનાં લોકોમાં વિકસી છે ‘હર્ડ ઈમ્યૂનિટી’

દિલ્હીના સીરો સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ એક ચતુર્થાંશ લોકોને કોરોનાથી કોઈ પણ સમસ્યા વિના ઈમ્યૂનિટી મળી છે. તેમને કોઈ રસીની જરૂર નથી. એટલે કે, આ લોકો હવે કોઈ પણ અવરોધ વિના બહાર આવી-જઈ શકે છે. દિલ્હી જેવા વિસ્તારો,…

You cannot copy content of this page