Only Gujarat

Day: January 22, 2020

બજરંગદાસબાપુના ધામમાં 24 કલાક લોકોને ફ્રીમાં મળે છે ભોજન, જુઓ તસવીરો

અમદાવાદ: આખી દુનિયામાં ‘બાપા સીતારામ’ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસબાપુની કર્મભૂમિ બગદાણા ખાતે હાલમાં પૂજ્ય બાપુની 43મી પૂણ્યતિથિ ઉજવાઈ ગઈ. બગદાણામાં આમ તો બારેમાસ ભક્તોનો અવિતર પ્રવાહ ચાલુ રહે છે, પણ બે દિવસ વિશેષ ઉજવણી થાય છે. બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ…

કંઈક આવું છે દિલ્હી CM અરવિંદ કેજરીવાલનું ઘર, પહેલીવાર જુઓ અંદરની તસવીરો

નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક લોકપ્રિય નેતા છે. હરિયાણાના હિસાર જિલ્લાના સિવાની ગામમાં જન્મેલા અરવિંદ કેજરીવાલ એકવાર ફરી રાજધાનીમાં મુખ્યમંત્રીની સત્તા હાંસિલ કરવા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી…

કઈ જાણીતી અભિનેત્રીની પૌત્રી શોર્ટ ફ્રોકમાં જોવા મળી? લોકોએ કેવી-કેવી કરી કોમેન્ટ્સ, જાણો

મુંબઈ: પૂજા બેદીની પુત્રી અને કબીર બેદીની પૌત્રી આલિયા ફર્નિચરવાલા જ સૈફ અલી ખાનની સાથે ફિલ્મ ‘જવાની જાનેમન’માં ડેબ્યૂ કરી રહી છે. સોશિયલ મીડિયામાં આલિયાનો એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં તે શોર્ટ ફ્રોકમાં જોવા મળી રહી છે. આ…

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ જાતે પુત્ર આરવની ‘હરકત’નો કર્યો ખુલાસો

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ટ્વિકલ ખન્ના સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર પોતાની પોસ્ટને લઈને પણ ચર્ચામાં રહે છે. જોકે આજે ફરી એકવાર ટ્વિંકલ ખન્ના ચર્ચામાં આવી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો….

વજન ઉતારવું હવે પહેલાં કરતાં પણ બન્યુ સરળ, ડાયટમાં સામેલ કરો આ એક માત્ર વસ્તુ ને પછી…

અમદાવાદઃ એપ્પલ વિનેગર વજન ઉતારવામાં હેલ્પફૂલ છે. રોજ એપ્પલ વિનેગર પીવાથી માત્ર વજન જ નથી ઘટતું પરંતુ અન્ય બીમારીઓ થતી અટકે પણ છે. ફૂડ્સ આપણા જીવનનો એ હિસ્સો છે, જે ભૂખ તો ભાંગે જ છે પરંતુ આપણને હેલ્થી રાખે છે….

તુલા રાશિ પર છે શનિદેવનો પ્રકોપ, અચૂકથી કરવા પડશે આ સાત ઉપાયો

અમદાવાદઃ શનિ દર અઢી વર્ષ બાદ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ધીમી ચાલથી જાતકને શનિના શુભ-અશુભ અસર લાંબા સમય સુધી રહે છે. જે જાતકની રાશિમાં શનિની ઢૈય્યા તથા મહાદશા ચાલતી હોય તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓ રહે છે. 24 જાન્યુઆરીએ…

તમે વારંવાર બીમાર પડો છો? આ ગ્રહો હોઈ શકે છે જવાબદાર, જાણો કયા ગ્રહથી કઈ બીમારી થાય

અમદાવાદઃ જ્યોતિષ અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં શુભ તથા અશુભ ઘટનાનો સીધો સંબંધ 9 ગ્રહ સાથે જોડાયેલો છે. કુંડળીમાં જ્યારે કોઈ ગ્રહ શુભ ફળ આપે ત્યારે તે જાતકને તમામ કામમાં સફળતા આપે છે. જો કુંડળીમા ગ્રહ અશુભ હોય તો જાતકને…

ફિલ્મના પ્રમોશનમાં બહુ જ બોલ્ડ જોવા મળી અભિનેત્રી દિશા પટણી, જુઓ આ રહી તસવીરો

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી હાલ પોતાની આગામી ફિલ્મ ‘મલંગ’ના પ્રવેશમાં વ્યસ્ત છે. ફિલ્મની ટીમની સાથે દિશા ઘણીવાર જોવા મળી છે. એક દિવસ પહેલાં જ દિશા પટણી, અનિલ કૂપર, કૃણાલ ખેમુ અને આદિત્ય રોય કપૂરની સાથે પ્રમોશન્સમાં પણ જોવા મળી…

5 વર્ષમાં CM અરવિંદ કેજરીવાલની સંપત્તિમાં કેટલો થયો વધારો? જાણો

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાવાની છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે નવી દિલ્હીની વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અરવિંદ કેજરીવાલનું ઉમેદવારી ફોર્મ જ નહીં પરંતુ તેમની સંપત્તિ પણ ચર્ચામાં રહી હતી. અરવિંદ કેજરીવાલની એફિડેવિટ…

શિયાળાની સિઝનમાં જામફળ ખાવાથી શું થાય છે મોટા ફાયદાઓ? જાણો

અમદાવાદ: શિયાળામાં લોકો ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ લેતાં હોય છે. ત્યારે શિયાળામાં જામફળ ખાવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે શિયાળામાં જામફળ નથી ખાતાં તો ખાવાનું શરૂ કરી દેજો કારણ કે તેમાં વિટામિન્સ અને મિલરલ્સ ખૂબ છે. જામફળ…

You cannot copy content of this page