Only Gujarat

Day: January 19, 2020

પુત્રના મોત બાદ સાસુ-સસરાએ પુત્રવધૂના વાજતે-ગાજતે ફરી લગ્ન કરાવ્યા

ચંદીગઢ: સામાન્ય રીતે સમાજમાં એવો રીવાજ છે કે પતિનું મોત થાય તો પરિણીતાએ સાસરિયામાં આજીવન વિધવા બનીને રહેવું પડે છે. અમુક જગ્યાએ પતિના મોત બાદ પત્નીને પાછી પિયર મોકલી દેવામાં આવે છે, જ્યાં તેના માતા-પિતા તેના ફરી લગ્ન કરાવે છે….

ઘોર કળિયુગ…સાસુએ સગા જમાઈ પર બગાડી નજર ને દીકરીનો જ સંસાર કર્યો વેરણ-છેરણ…

લંડનઃ જ્યારે સગી માતા જ જમાઈ પર નજર બગાડે અને દીકરીના ડિવોર્સ કરાવીને પોતે લગ્ન કરી લે ત્યારે તે દીકરી પર શું વિતતી હશે? આવી જ એક કરૂણ ઘટના લંડનમાં બની છે. લૌરેન વોલ નામની મહિલાએ હાલમાં પોતાના લગ્ન તથા…

સંજુબાબાના દીકરાએ દત્ત પરિવારનું ગર્વથી ઊંચું કર્યું માથું, ચારે તરફ થઈ રહી છે એની ચર્ચા

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સના સંતાનો ફિલ્મ્સમાં ના હોય છતાંય ચર્ચામાં રહેતા હોય છે. આમાં શાહરુખના બાળકો, અમિતાભની દોહિત્રી, અજય દેવગનના બાળકો, સૈફ અલી ખાનનો લાડલો તૈમુર તથા સંજય કપૂરની દીકરી શનાયા કપૂર જેવા સ્ટાર કિડ્સ સામેલ છે. હવે, સંજય દત્તનો દીકરાએ…

30 વર્ષ બાદ મકર રાશિમાં શનિનો પ્રવેશ, આ રાશિઓ પર સૌથી વધુ રહેશે પ્રકોપ, જાણો તમારું શું થશે?

અમદાવાદઃ સૌરમંડળમાં શોભનીય તથા નીલી આભા માટે સૌથી સુંદર ગ્રહ શનિ છે. જ્યોતિષમાં શનિની મહત્વની ભૂમિકા છે. 12 રાશિમાંથી આઠ રાશિઓને પ્રભાવિત કરે છે. ત્રણ રાશિઓને પોતાની દૃષ્ટિથી, ત્રણ રાશિઓને સાડા સાતીથી અને બે રાશિઓને ઢૈયાના રૂપમાં અસર કરે છે….

You cannot copy content of this page