Only Gujarat

Day: July 18, 2020

સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ અભિનેત્રી ઋચા ચઢ્ઢાએ ખોલી અનેક મેકર્સની પોલ પછી….

મુંબઈઃ ઋચા ચઢ્ઢા બોલિવૂડની મુખ્ય એક્ટ્રસમાંથી એક છે. સોશિયલ મીડિયા પર ઋચા ચઢ્ઢા સામાજિક અને રાજકીય મુદ્દા પર તેમનો મત રજૂ કરતી જોવાં મળે છે. અત્યારે જ્યારે બોલિવૂડમાં નેપોટિઝ્મ અંગે ચર્ચા છે, ત્યારે ઋચા ચઢ્ઢાએ તેમના બ્લોગમાં ખુલાસો કર્યો છે….

આ એક કારણે પહેલા પ્રેમને ભૂલી ગઈ હતી પ્રિયંકા ચોપરા અને આજે…..

મુંબઈઃ પ્રિયંકા ચોપરા 38 વર્ષની થઈ ગઈ છે. 18 જુલાઈ, 1982માં જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકાએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 2002માં તમિલ ફિલ્મ ‘થમિઝન’થી કરી હતી. જોકે તેમણે ઓળખ વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘અંદાજ’થી મળી હતી, જેમાં પ્રિયંકાએ જિયા સિંઘાનિયાનો રોલ પ્લે…

દાવો: પેરાનોર્મલ એક્સપર્ટે સુશાંત સિંહ રાજપૂતની આત્માને પુછ્યું, કેમ આપ્યો જીવ?

હફ પેરાનોર્મલના સ્ટીવ હફે દાવો કર્યો છે કે, તેમણે સુશાંત સિંહ રાજપૂતની આત્મા સાથે વાત કરી છે. આ માટે, તેને સુશાંતના ચાહકો તરફથી ઘણી રિક્વેસ્ટ મળી હતી, ત્યારબાદ તેણે સુશાંતના આત્મા સાથે તેના વિશેષ સાધનોની મદદથી સ્પિરિટ બૉક્સ સેશન કર્યું….

દેશનાં કેટલા કરોડ લોકોમાં વિકસિત થઈ કોરોના સામે લડવાની ક્ષમતા, કોણે કર્યો ખુલાસો

વિશ્વની સૌથી મોટી પેથોલોજી લેબ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરની કંપનીઓમાંથી એક થાઇરોકેરના મેનેજિંગ ડિરેક્ટર ડો.અરોકિયાસ્વામી વેલુમાનીએ કહ્યું છે કે ભારતમાં લગભગ 18 કરોડ લોકો કોરોના વાયરસને લઈને ઈમ્યૂન થઈ ગયા છે. આનો અર્થ એ છે કે દેશમાં 18 કરોડ લોકોમાં કોરોના…

કોરોનાથી મૃત્યુ પામનાર અને જીવ બચાવનાર વચ્ચે માત્ર ને માત્ર આટલું હોય છે અંતર

કોરોના વાયરસ સામે લડવાની ક્ષમતા દરેક વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે અને તેનો આધાર મોટાભાગે લોકોની ઈમ્યુનીટી સિસ્ટમ ઉપર નિર્ભર હોય છે. એક નવા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસના દર્દીના મોત અને જીવનની વચ્ચે એક જ કારણ ઈમ્યુન…

You cannot copy content of this page