તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે આ Apps, અનઇન્સ્ટોલ કરવામાં ન લગાડો વાર
મુંબઈ: જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમારે આ વાત જાણવી ખુબજ જરૂરી છે. તમે તમારા ફોનમાં ઘણી એપ્સનો ઉપયોગ કરતા હશો. ત્યારે તમારા માટે આ જાણવું જરૂરી બની જાય છે કે, તમે જે એપ્સનો ઉપયોગ કરી રહ્યાં છો…
મહાશિવરાત્રી: મનપસંદ ફળ જોઇતું હોય તો ભગવાન ભોળાનાથને ચઢાવો આ એક વસ્તુ
અમદાદવાદ: બિલ્લીપત્રનું ભગવાન શિવની પુજામાં ખાસ મહત્વ માનવામાં આવે છે. આથી બિલ્લીપત્ર શિવજીને ચઢાવવું શુભ માનવામાં આવે છે. પરંતુ તજો તમે દરરોજ પુજા દરમિયાન બિલ્લીપત્ર ન ચઢાવી શકો તો સાવન અથવા પ્રદોષના વ્રતના દિવસે ચઢાવી શકો છો. આવું કરવાથી કહેવામાં…
સ્નાન કરતી વખતે મોબાઈલના યુઝ કરવાથી સામે આવ્યો ચોંકાવનારો બનાવ
નવી દિલ્હીઃ આજકાલ ફોન ચાર્જ થતા સમયે દુર્ઘટના ઘટ્યાની અનેક ઘટનાઓ બની રહી છે. અને જો કોઇ સ્નાન કરતા ફોન ચાર્જ કરે તો દુર્ઘટનાની શક્યાઓ વધી જાય છે. ફ્રાન્સમાં રહેનારી એક યુવતી સાથે આવી જ ઘટના બની હતી. તે ન્હાતા…
શીના બોરા ગુમ હોવાની પોલીસને હતી જાણકારી છતાં કોઇએ કાર્યવાહી ના કરી, મુંબઇના પૂર્વ પોલીસ કમિશનરનો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હીઃ શીના બોરા હત્યાકાંડ વર્ષ 2015માં સામે આવ્યો હતો. આ કેસ લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો. હત્યારો આરોપ શીનાની માતા ઇન્દ્રાણી મુખર્જી પર છે. હાલમાં તે જેલમાં બંધ છે. ઇન્દ્રાણીના પતિ પીટર મુખર્જી પર પણ હત્યાકાંડમાં સામેલ હોવાનો આરોપ…
20 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી માણી સુહાગરાત, ગર્ભનિરોધકના બહાને ઝેર આપી કરી હત્યા
મેંગલુરુઃ ભારતના ખતરનાક સાઇનાઇડ સીરિયલ કિલરના નામથી આળખાતો દોષિત મોહન કુમારને કર્ણાટકની એક કોર્ટે સોમવારે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. વાસ્તવમાં વર્ષ 2016માં આરોપીને કેરલની એક 23 વર્ષીય યુવતીની હત્યા કરી હતી જેના પર કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ…