Only Gujarat

Day: February 28, 2020

કાજોલે પતિ અજય દેવગનને લઈ ખોલ્યું એવું રહસ્ય કે જાણીને તમને પણ લાગશે નવાઈ

મુંબઇઃ બોલિવૂડ એક્ટર અજય દેવગણ અને કાજોલની જોડી બોલિવૂડમાં ફેમસ જોડી માનવામાં આવે છે. 24 ફેબ્રુઆરી 1999માં બંન્નેએ લગ્ન કર્યા હતા. પોતાના લગ્નની 21મી વર્ષગાંઠ મનાવ્યા બાદ કાજોલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી પતિ અજય દેગવણ અંગે એક…

નાનો હતો ત્યારે પિતા ગુજરી ગયા, માતાએ અનાથશ્રમમાં મૂક્યો ને હવે બન્યો IAS

નવી દિલ્હીઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ એક-બે વખત નિષ્ફળ થયા બાગ નર્વસ થઇ જાય છે અને તૈયારીઓ છોડી દે છે. તેમને લાગે છે કે જો તે સફળ નહી થાય તો લાઇફમાં શું કરી શકશે. તેમને આગળનો રસ્તો જોવા મળતો…

ગર્વ છે ભારતીય સંસ્કૃતિ પર, ફ્રાંસથી આવીને ભારતમાં કર્યાં હિંદુ વિધિથી લગ્ન

જોધપુરઃ વિદેશી પણ ભારતીય સંસ્કૃતિ સાથે અહી રીતિ રિવાજોના ચાહક થઇ ગયા છે. રાજસ્થાનના જોધપુરમાં આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ફ્રાન્સથી આવેલા વિદેશી કપલને હિંદુ રીતિ રિવાજ એટલા પસંદ આવી ગયા કે તેમણે વિધિવત મુહૂર્ત બાદ અગ્નિની…

You cannot copy content of this page