સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એંગલ કેસની આ અધિકારી કરશે તપાસ, જાણો કોણ છે?
સીબીઆઈ એસઆઈટી સુશાંત સિંહ રાજપૂતનાં મોતને ઉકેલવામાં લાગેલી છે. પરંતુ તે દરમિયાન, નશા અને ડ્રગ્સનું મોટું એન્ગલ પણ બહાર આવ્યું છે. જેની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCBની ટીમ કરી રહી છે. આ જ બાબતનો ખુલાસો કરવા, કેન્દ્ર સરકારે…