Only Gujarat

National

International

Business

Religion

Religion

માતા સીતાના પિતાનું નામ જનક હતું, પણ માતાનું નામ શું હતું? અહીં જાણો સીતાજીના જન્મ સાથે જોડાયેલી ખાસ વાતો

સીતા નવમીનો તહેવાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સીતાનો જન્મ થયો હતો. માતા સીતાની જન્મજયંતિ સીતા નવમી અથવા જાનકી નવમી તરીકે ઓળખાય છે. માતા સીતાનો જન્મ વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી…

Religion

1 મે 2024નું રાશિફળ: આ ત્રણ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન!

આવતીકાલની કુંડળી તમામ 12 રાશિઓ માટે ખાસ છે. ચાલો જાણીએ તમામ રાશિઓનું જન્માક્ષર (આવતીકાલે 01 મે 2024) – મેષ-રાશિ આવતીકાલનો દિવસ સારો રહેશે. કાર્યકારી લોકોની વાત કરીએ તો, આવતીકાલે, તમારા કાર્યક્ષેત્રના લોકોનું સુખનું સંચાલન તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ…

Religion

મૂળાંક નંબર 1થી 9 લોકો માટે આગામી 29 એપ્રિલથી 5 મે 2024ના દિવસો કેવા રહેશે

અંકશાસ્ત્રની ગણતરી મુજબ, મે મહિનાનું પહેલું અઠવાડિયું પૂર્વાષાદ નક્ષત્રથી 29 એપ્રિલથી 5 મે સુધી શરૂ થઈ રહ્યું છે. 1લી મેના રોજ ધ્રુવ યોગ રચાઈ રહ્યો છે. આ સપ્તાહ નંબર 1 માટે નાણાકીય બાબતોમાં પ્રગતિ લઈને આવ્યું છે. ખાસ કરીને નંબર…

Religion

આ રાશિના લોકોએ 28 તારીખ સાવધાન રહેવું પડશે, બીજી રાશિના લોકો માટે આ દિવસ કેવો રહેશે?

Kal Ka Rashifal: અમે અહીં તમારા માટે તારીખ 28 એપ્રિલ, 2024નું રાશિફળ લઈને આવ્યા છે જેમાં મેષ, મિથુન, કર્ક અને મીન રાશિના લોકોને સાવધાન રહેવું પડશે. આ ઉપરાંત બીજી રાશિના લોકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણવા નીચે વાંચવા…

Religion

કેવું રહેશે 12 રાશિઓ માટે નવું અઠવાડિયું, જાણો ટેરો કાર્ડ રીડર પરથી તમારું સાપ્તાહિક રાશિફળ

નવા સપ્તાહની સાથે એક નવો મહિનો પણ શરૂ થવાનો છે. એપ્રિલ 2024નો અંત અને મેનો પહેલો સપ્તાહ તમારા માટે કેવો રહેશે? આ અઠવાડિયે શુભ પરિણામ મેળવવા માટે, ટેરો કાર્ડ રીડરથી તમારો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર અને લકી ડે…

Bollywood

‘તારક મહેતા…’ સીરિયલના ‘સોઢી’નો 14 દિવસ નથી કોઈ પત્તો, રડતા-રડતાં પિતાએ વ્યક્ત કર્યું દુઃખ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘રોશન સિંહ સોઢી’નું પાત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ 22 એપ્રિલ, 2024થી ગાયબ છે. હજુ સુધી અભિનેતા વિશે કંઈ જાણવા મળ્યું નથી. ગુરુચરણ સિંહનો આખો પરિવાર તેમના અચાનક ગુમ થવાથી આઘાતમાં છે. ગુરુચરણ સિંહ 22 એપ્રિલે…

શાહરુખના મન્નત અને ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટો છે જ્હાનવી કપૂરનો બંગલો, અંદરનો નજારો જોઈને તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

શ્રીદેવીએ ભલે દુનિયા છોડી દીધી હોય પરંતુ આટલા વર્ષો પછી પણ તેની યાદો લોકોના દિલમાં અકબંધ છે. આ જ કારણ છે કે તેમની સાથે સંબંધિત કોઈપણ બાબતનો સહેજ પણ ઉલ્લેખ લોકોમાં આપોઆપ રસ જગાડે છે. હાલમાં જ આ રસ એક…

જ્યારે હીરામંડીની આ અભિનેત્રી પ્રોજેક્ટ હારી ગઈ, કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો

અભિનેત્રી રિચા ચઢ્ઢા આ દિવસોમાં સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી માટે ચર્ચામાં છે. આ સિરીઝમાં અભિનેત્રીને મહત્વનો રોલ મળ્યો છે. રિચા આજે ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગઈ છે. જો કે, તેની કારકિર્દીની શરૂઆતમાં તેણે એકવાર કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો…

હાર્દિક પંડ્યાની પત્ની લગ્ન પહેલા જ બની હતી માતા! મેરેજ પહેલા સંબંધને આગળ લઈ જવો કેટલો યોગ્ય?

વર્ષ 2023માં ગુજરાતને IPL ખિતાબ અપાવનાર ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ વખતે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ફિલ્ડથી લઈને અંગત જીવન સુધી, પંડ્યાનું જીવન ઘણી ચર્ચાઓનું કેન્દ્ર રહ્યું છે. વળી, તેમની લવ સ્ટોરી કોઈ અનોખી કહાનીથી ઓછી નથી….

Health

Health

25 વર્ષની ઉંમર પછી દરેક યુવતીઓએ ખાવી જોઈએ આ એક ખાસ વસ્તુ!

Healthy foods: 25 વર્ષની ઉંમર એવી હોય છે કે ત્યાં સુધીમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન વગેરે તેમના જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે. આ ઉંમરે કેટલીક છોકરીઓ તેમની માસ્ટર ડિગ્રી મેળવી રહી છે, કેટલીક નોકરી કરી રહી છે, તો કેટલીક સ્પર્ધાત્મક…

Health

તમારા શરીરમાં વધારે પડતું આયર્ન છે તો ચેતી જજો નહીં તો થઈ જશો બીમાર!

know the side effect of excess of iron: આયર્ન શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપ શરીર માટે હાનિકારક છે. જોકે, શરીરમાં વધુ આયર્ન હોવું પણ જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જો તમે એવા ખાદ્યપદાર્થો ખાઈ…

Health

કાળી કિસમિસ ખાવાની સાચી રીત કઈ છે? તેનાથી શું થાય છે ફાયદાઓ!

કાળી કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તેમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં જોવા મળતા ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યાને…

Health

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

Latest post

99 વર્ષના આ ગુજરાતી બાપાને સલામ, કોરોના સામેની લડાઈમાં આ પૂર્વ MLAએ આપી મરણમૂડી

જૂનાગઢ: સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે દિવસે પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે કોરોના સામેની લડાઈમાં અનેક લોકોએ દાન આપ્યું છે ત્યારે જૂનાગઢના ભૂતપૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમરે 51000 રૂપિયાને ચેક કલેક્ટરને આપ્યો હતો….

પોલીસને ગાળો ભાંડતા પહેલાં એકવાર આ પણ વાંચી લો, કામગીરી જોઈને દિલ થઈ જશે ખુશ!

પટનાઃ બિહારમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, લોકડાઉનનું પાલન કરાવવા માટે બિહાર પોલીસ સંપૂર્ણ જોશ બતાવી રહી છે. બહાર નીકળેલા લોકોને ઘરે પાછા મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, રોજ કમાઈને ખાતા લોકો માટે કમ્યુનિટી કિચન પણ ચલાવવામાં આવી…

માત્ર નવ દિવસની બાળકીને લાગ્યો કોરોનાવાઈરસનો ચેપ, મા-બાપ પર તૂટી પડ્યું આભ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોરોનાવાઈરસ ફેલાઇ રહ્યો છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન રાજધાની ભોપાલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં કોરોનાએ 9 દિવસની નવજાત બાળકીને પોતાની પકડમાં લઈ લીધી છે. બાળકી સંક્રમિત, માતા-પિતા સ્વસ્થઃ વાસ્તવમાં…

કોરોનાની જંગ સામે મુકેશ અંબાણીની કંપનીએ વગાડ્યો ડંકો, કર્યું કંઈક આવું કામ

મુંબઈઃ અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેમનું સમાજસેવી એકમ રિલાયન્સ ફાઉન્ડેશનને કોરોનાવાઈરસ મહામારી દરમ્યાન સૌથી ચર્ચિત પ્રતિક્રિયા આપતી કંપનીઓની યાદીમાં સામેલ કરી છે. આ યાદી ટ્વિટર અને લિંક્ડઈને તૈયાર કરી છે. લિંક્ડઈને એક બ્લોગમાં લખ્યું હતું કે જ્યારે…

કોઈ CM આવું પણ કરી શકે ખરા! પિતાના નિધનની વાત જાણ્યા બાદ પણ મિટીંગ ચાલુ રાખી

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટનું ગઈકાલે (20 એપ્રિલ) નિધન થયું હતું. 89 વર્ષીય આનંદસિંહ બિષ્ટની દિલ્હીના એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી અને તેમની હાલત નાજુક હતી અને છેલ્લા ઘણા દિવસોથી તે વેન્ટિલેટર પર હતા. તેમણે ગઈકાલે…

ભારત સહિત દેશભરમાં કોરોનાની રસી પર થઈ રહ્યું છે કામ, સપ્ટેમ્બરમાં આવી જશે માર્કેટમાં

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલુ છે. દુનિયાનાં 210 દેશોમાં કોરોનાનાં સંક્રમણથી અત્યાર સુધીમાં 7 લાખ 38 હજારથી વધારે લોકો સંક્રમિત છે, જ્યારે 39 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે દુનિયાભરનાં વૈજ્ઞાનિકો વેક્સિનની શોધમાં લાગ્યા છે. હજી સુધી…

આ ગુજરાતી ક્રિકેટરના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી અભિનેત્રી માધુરી દીક્ષિત પણ…

મુંબઈઃ દેશભરમાં ચાલી રહેલાં લૉકડાઉન દરમિયાન બોલિવૂડ સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. એવામાં માધુરી દીક્ષિત અને ક્રિટેર અજય જાડેજાનો એક કિસ્સો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. તો આ કિસ્સા વિશે અમે તમને જણાવીએ. ઇન્ડસ્ટ્રીમાં…

સૈફ અલી ખાનની મા-બહેનને ગાળો આપતી હતી અમૃતા પછી જે થયું તે જાણીને તમને નવાઈ લાગશે

મુંબઈઃ દુનિયાભરમાં કોરોનાના કેસ દીવસેને દીવસે વધી રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકોનાં મોત થઈ રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને લીધે 3 મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોની જેવી રીતે બોલિવૂડ સ્ટાર પણ પોતાના ઘરમાં રહીને પરિવાર સાથે…

મુંબઈમાં એક જ બિલ્ડિંગમાં રહે છે યુવરાજ સિંહ અને વિરાટ કોહલી, જાણો કોનું ઘર છે કેટલું સુંદર?

કોરોના વાયરસના કહેરના કારણે રમત-ગમતની તમામ ઇવેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે. આ કારણે તમામ ખેલાડીઓ પોતાના ઘરની અંદર જ આરામ કરી રહ્યાં છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહ પણ ઘણા સમયથી ઘરમાં જ આરામ કરી રહ્યાં છે. યુવીએ…

આને કહેવાય પ્રેમ! બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા ગર્લફ્રેન્ડે પહોંચી બીજા રાજ્યમાં!

કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકો પોતાના લગ્ન પ્રસંગો હાલ મુલતવી રાખી રહ્યાં છે. પરંતુ પંજાબમાં આ સ્થિતિથી અલગ જ એક પ્રેમ કહાની સામે આવી છે. અહીં એક યુવતીએ બીજા રાજ્યમાં જઇને પોતાના પ્રેમી સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. આ ઘટનાની…

You cannot copy content of this page