ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં નવો વળાંક: તથ્ય પટેલના વકીલે અમદાવાદ કોર્ટમાં પોલીસને કાંઢ્યો વાંક
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન તથ્ય પટેલના વકીલે નામદાર કોર્ટને આરોપી તથ્યને જામીન આપવા રજૂઆત કરી હતી….
પોલીસ કર્મચારી પત્ની અને પુત્રીની હત્યા કરી પછી પતિએ ઝાડ પર ગળાફાંસો ખાધો
મુંબઈ : મહારાષ્ટ્રમાં ફરી પારિવારિક હત્યા અને આત્મહત્યાની ઘટના બની છે. બુલઢાણામાં પોલીસ વિભાગમાં કાર્યરત પત્ની અને દોઢ વર્ષીય પુત્રીની યુવકે ચાકૂથી હત્યા કરી હતી. આરોપી યુવકનો મૃતદેહ ઘરથી ૧૫ કિલોમીટર દૂર ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો…
શ્રાવણ મહિનાના આ નવા અઠવાડિયામાં આ પાંચ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
ઓગસ્ટ મહિનાના ચોથા સપ્તાહનો પ્રારંભ શૌન અને નાગ પંચમીના સાતમા સોમવારે ઉપવાસ સાથે થયો છે. ટેરો કાર્ડ મુજબ મેષ, મિથુન, તુલા, ધનુ અને મકર રાશિ માટે ફળદાયી રહેશે. આ સપ્તાહ 21મી ઓગસ્ટથી 27મી ઓગસ્ટ સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ…
સની દેઓલના ‘સની વિલા’ની નહીં થાય હરાજી, જાણો બેન્ક ક્યારે આવો નિર્ણય લે છે?
એક તરફ જ્યાં બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ‘ગદર-2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, તો બીજી તરફ બેન્ક ઓફ બરોડા (BoB)એ પણ અભિનેતાના બંગલા ‘સની વિલા’ની હરાજી માટે જાહેરાત કરી છે. બેંકે સની દેઓલની 56 કરોડ રૂપિયાની લોન…
કાઠિયાવાડી ખેડૂતે લાખો રૂપિયામાં ખરીદી આ ભેંસ, આ કિંમતમાં તો આવી જાયા એક બુલેટ
અમરેલી જિલ્લામાં ખેડૂતો ખેતી સાથે જોડાયેલા છે. હવે ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતા થયાં છે. જેના કારણે ખેડૂતોને પશુપાલન અને ખેતી બન્નેમાંથી આવક થઇ રહી છે. સાવરકુંડલા તાલુકાનાં નેસડી ગામનાં પ્રતાપભાઇ બસિયા પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે. તેમણે તાજેતરમાં જ…
Gadar-2 ફિલ્મની અમિષા પટેલ 22 વર્ષમાં આટલી બદલાઈ ગઈ, ભલભલી અભિનેત્રીઓ પડે છે ફિક્કી
22 વર્ષ પહેલા ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’માં નટખટ સકીનાનો રોલ કરનાર અમીષા પટેલ 47 વર્ષની છે. 9 જૂન, 1976ના રોજ મુંબઈમાં જન્મેલી અમીષા પટેલ હજુ પણ વર્જિન છે. એક સમયે લોકોના દિલ પર રાજ કરતી અમીષાનો લુક હવે ઘણો…
ઉત્તરાખંડથી તમામ મૃતદેહ વતન લવાયા, આખા ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ
ભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા લોકોને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડતા 7 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતા ત્યાં સારવાર ચાલી રહી છે. 7 મૃતકોની પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂર્ણ થયા બાદ તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. 7…