Only Gujarat

National

International

Business

Religion

Religion

દિવસમાં 14 કલાક સુધી દરિયામાં ડૂબેલું રહે છે ગુજરાતનું આ મંદિર, પાંડવોના તપથી મહાદેવ થયા હતા પ્રગટ

અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે ઓછું જાણતા હશે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. મહત્વનું છે કે ભાદરવી…

Religion

Holika Dahan 2024: હોળીકા દહન શા માટે કરવામાં આવે છે, આપણે હોળી શા માટે પ્રગટાવીએ છીએ? જાણો

હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. આ વખતે આ તારીખ 24મી માર્ચ, સોમવાર છે. આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ પણ વધી ગયું છે. હોળીકા દહન શા માટે…

Religion

શનિના ઉદય સાથે આ રાશિઓની પરેશાનીઓનો અંત આવશે, આ રાશિઓને મળશે મોટી સફળતા

Shani Uday: જ્યોતિષમાં શનિદેવનું મહત્ત્વનું સ્થાન છે. તે પોતાના કર્મ પ્રમાણે ફળ આપે છે તેથી તેને કર્મફળ આપનાર પણ કહેવાય છે. શનિદેવ અત્યારે કુંભ રાશિમાં અસ્ત થવાની સ્થિતિમાં છે અને ટૂંક સમયમાં જ તેમનો આ રાશિમાં ઉદય થવાનો છે. શનિ…

Religion

ગણેશોત્સવ દરમિયાન અમદાવાદીઓ ગણેશજીના આ મંદિરના દર્શન કરવાનું ના ચૂકતા

Ganesh BHagwan Siddhivinayak Temple near Ahmedabad : અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે, આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. જે મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની…

Religion

શ્રીકૃષ્ણથી અલગ થયા બાદ રાધાનું શું થયું? બંને ફરી ક્યારેય મળ્યા હતા?

આજે આખા દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે પણ આપણે પ્રેમ અને બલિદાનની વાત કરીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ સૌથી પહેલા થાય છે. બંનેના નામ એકસાથે લેવામાં આવે છે, પરંતુ તેઓ ક્યારેય એક ન થઈ…

Bollywood

પૂર્વ પતિ અરબાઝ ખાનને લઈ મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો, જાણીનો તમે પણ ચોંકી જશો

બોલિવૂડ દિવા મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન પોતાનો શો ડમ્બ બિરયાની લઈને આવ્યો છે. જેમાં તે પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરતી અને મસ્તી કરતી જોવા મળી રહી છે. શોનો પહેલો એપિસોડ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો…

પહેલીવાર બેબી બમ્પ સાથે જોવા મળી દીપિકા પાદુકોણ, ‘સિંઘમ અગેન’ ફિલ્મના સેટ પરની તસવીરો થઈ વાયરલ

દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. તે સપ્ટેમ્બર 2024માં બાળકને જન્મ આપવા જઈ રહી છે અને તે અને રણવીર સિંહ બંને આ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખુશ છે. જોકે અભિનેત્રી કામ કરી રહી છે. તેની કેટલીક તસવીરો સામે…

‘તારક મહેતા’ની સોનુએ 26 વર્ષની ઉંમરે ખરીદી હતી બીજી કાર, કહ્યું- મોંઘી નહીં પણ ખાસ

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવનાર અભિનેત્રી પલક સિધવાનીનો 26મો જન્મદિવસ હતો. આ પ્રસંગે તેણે એક લક્ઝુરિયસ કાર ખરીદી હતી. પલકની ખુશીની કોઈ સીમા નહોતી, કારણ કે તેણે આ કાર માત્ર પોતાના પૈસાથી જ ખરીદી નથી,…

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારાઓને લઈને થયો મોટો ખુલાસો

સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાના મામલામાં પાંચ રાજ્યોની પોલીસ બંને શૂટરોને શોધી રહી છે. શૂટરોએ જે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે રાયગઢના એક શોરૂમમાંથી ખરીદ્યો હતો. પોલીસે તે સમગ્ર માર્ગને પણ શોધી કાઢ્યો છે જેમાંથી શૂટરો ભાગી ગયા હતા….

Health

Health

25 વર્ષની ઉંમર પછી દરેક યુવતીઓએ ખાવી જોઈએ આ એક ખાસ વસ્તુ!

Healthy foods: 25 વર્ષની ઉંમર એવી હોય છે કે ત્યાં સુધીમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન વગેરે તેમના જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે. આ ઉંમરે કેટલીક છોકરીઓ તેમની માસ્ટર ડિગ્રી મેળવી રહી છે, કેટલીક નોકરી કરી રહી છે, તો કેટલીક સ્પર્ધાત્મક…

Health

તમારા શરીરમાં વધારે પડતું આયર્ન છે તો ચેતી જજો નહીં તો થઈ જશો બીમાર!

know the side effect of excess of iron: આયર્ન શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપ શરીર માટે હાનિકારક છે. જોકે, શરીરમાં વધુ આયર્ન હોવું પણ જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જો તમે એવા ખાદ્યપદાર્થો ખાઈ…

Health

કાળી કિસમિસ ખાવાની સાચી રીત કઈ છે? તેનાથી શું થાય છે ફાયદાઓ!

કાળી કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તેમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં જોવા મળતા ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યાને…

Health

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

Latest post

દિવસમાં 14 કલાક સુધી દરિયામાં ડૂબેલું રહે છે ગુજરાતનું આ મંદિર, પાંડવોના તપથી મહાદેવ થયા હતા પ્રગટ

અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે ઓછું જાણતા હશે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. મહત્વનું છે કે ભાદરવી…

ગુજરાતના કચ્છમાંથી મળી આવેલી 500 કબરો કોની હતી, કોણ હતા આ લોકો?

ગુજરાતના કચ્છ જિલ્લાના જુના ખાટિયા ગામની સીમમાં ખોદકામ દરમિયાન 500 કબરો ધરાવતું સામૂહિક કબ્રસ્તાન મળી આવ્યું હતું. આ ખોદકામ વર્ષ 2018-19માં કેરળ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વવિદો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રશ્ન થયો કે આ કબરો કોની…

પતિએ પત્ની અને 7 લાડલા બાળકોને કુહાડીથી કાપી નાખ્યા; કહ્યું- તે બધાંને ખવડાવવાના પૈસા નથી

પાકિસ્તાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા એક વ્યક્તિએ પોતાના 7 બાળકો અને પત્ની પર કુહાડીનો ઉપયોગ કર્યો છે. આ ઘટનામાં તમામ 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સજ્જાદ ખોખર…

સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં આવેલી કારે બાઈક અને રિક્ષા ચાલકને હવામાં ફંગોળ્યા, એક મહિલાનું મોત

રોડ પર પૂરપાટ ઝડપે દોડી રહેલી કારે રાહદારીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે, જ્યારે એક બાળકી સહિત બે લોકો ઘાયલ થયા છે. કારની સ્પીડ એટલી ઝડપી હતી કે રસ્તા પર ચાલી રહેલા ઓટો અને…

અમદાવાદની એક રેસ્ટોરન્ટમાં વેજને બદલે નોન-વેજ બર્ગર પીરસવામાં આવ્યો પછી શું થયું?

મહિલાએ ગુજરાતના અમદાવાદમાં ગુલબાઈ ટેકરા સ્થિત મોચા રેસ્ટોરન્ટમાં વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ, તેને નોન-વેજ બર્ગર પીરસવામાં આવ્યું હતું. આ વાતની જાણ થતાં મહિલાએ હોબાળો મચાવ્યો હતો. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મામલો 9…

ખેડૂતો સાવધાન થઈ જજો! ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદને લઈ IMDએ જાહેર કર્યું એલર્ટ

ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. ચેતવણી જારી કરતા હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં પશ્ચિમી અંતરના કારણે 13 થી 15 એપ્રિલ એટલે કે આગામી ત્રણ દિવસ સુધી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આ વરસાદ…

આ ગુજરાતી બિઝનેસમેને વગર માર્કેટિંગે મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવી, આજે હજારો કરોડનું સામ્રાજ્ય

વેફરનું નામ પડે એટલે પહેલું નામ યાદ આવે બાલાજીનું. નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. બાલાજી વેફર્સ એ પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓને હંફાવી રાખી છે. બાલાજીના મહેનતું માલિક ચંદુભાઈ વિરાણીએ આજે તેના થકી હજારો કરોડનું…

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, ખાવા માટે લાગે છે લોકોની લાઈનો

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

આ ગુજરાતી એક્ટ્રેસ ફિલ્મોમાં આવી તે પહેલાં દેખાતી હતી આવી, આ રીતે બનાવી અલગ ઓળખ

મુંબઈઃ પ્રાચીએ ‘રૉક ઑન’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’, ‘બોલ બચ્ચન’ અને ‘અઝહર’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રાચીએ બોલિવૂડમાં એન્ટ્રી કર્યાને લગભગ ઘણાં વર્ષો થઈ ગયા. પ્રાચીએ વર્ષ 2006થી પ્રસારિત થતી સિરિયલ ‘કસમ સે’માં બાનીનો રોલ પ્લે કર્યો…

ગુજરાતમાં અહીં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયું સ્વર્ગને ભૂલી જાવ એવું મુક્તિધામ

મુક્તિધામનું નામ પડે એટલે ભલભલાના ધબકારા વધી જાય છે. મુક્તિધામમાં કોઈ જવાનું પસંદ કરતું નથી પરંતુ ઉત્તર ગુજરાતના આંગણે બનેલું મુક્તિધામ સ્વર્ગને પણ ભુલાવી દે તેવું છે. આ મુક્તિધામ ડીસામાં બનાસ નદીના કિનારે 14 વીઘામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેનો…

You cannot copy content of this page