Only Gujarat

National

જીવની પરવા કર્યાં વગર ડોક્ટરે લોકોને કોરોનાથી બચાવ્યા, દેશવાસીઓએ કરી એવી હરકત કે…

શિલોંગઃ કોરોના સામે હાલમાં આખી દુનિયા લડી રહી છે. પરંતુ આ બિમારી સામે જે લોકો લડી રહ્યા છે, તે આપણા ડોક્ટર છે. એવામાં સ્વાભાવિક છે કે, તેઓ કોરોનાના શિકાર થઈ રહ્યા છે. મેઘાલયમાં એવા જ એક ડોક્ટરનું કોરોનાનાં કારણે મોત…

ધાબા પરથી થૂંક ચોપડેલી હાલતમાં નોટ મળતાં સમગ્ર વિસ્તારમાં કેવા થયા હાલ?

કોરોના વાયરસનું સંક્રમણ હવે વધુ ગતિએ ફેલાવા લાગ્યું છે. લોકોમાં આ સંક્રમણને લઇને ડરનો માહોલ પણ છવાયેલો છે. તો આ ડરનો લાભ લઇને કેટલાક આવારા તત્વો પણ સક્રિય થઇ ગયા છે. ઉત્તરપ્રદેશના બરેલીના ફરીદપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે….

લોકડાઉનની વચ્ચે SDMના પત્નીને સૂમસામ રસ્તા પર કાર ચલાવવી પડી મોંઘી, જાણો કેમ

લોકડાઉનનું પાલન કરવા માટે સરકારી અધિકારીઓ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યાં છે. તેમ છતા જો કોઇ લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં નજરે પડે તો તેને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક SDMની પત્ની લોકડાઉનની મજાક ઉડાવતી નજર આવી….

HEROએ આપી 60 એમ્બ્યુલન્સ, સાંકડી ગલીમાં ફસાયેલા દર્દીઓને આ રીતે પહોંચાડશે હોસ્પિટલ

ભારતમાં કોરોના સંક્રમણ છેલ્લા કેટલાક સમયથી ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. દેશભરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 11 હજારને પાર થઇ ચૂકી છે. આ દરમિયાન કોરોના વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં તમામ વોરિયર્સ સામે આવી રહ્યાં છે. આ ક્રમમાં હવે હિરો કંપની…

આ બે સપૂતોએ ભારતમાતા માટે જે કર્યું તેવું તો ભાગ્યે જ કોઈ કરી શકે, સલામ છે આ પોલીસને!

લખનઉઃ લોકડાઉન દરમિયાન બે પોલીસકર્મીઓએ ફરજનો એક અનોખો દાખલો બેસાડ્યો છે. લગ્નના 10 દિવસ પહેલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમણે સાત ફેરા ના ફરવાનો નિર્ણય લીધો છે. સાથે જ લગ્નમાં કરવાના ખર્ચનો 50 ટકા હિસ્સો સીએમ રિલીફ ફંડમાં દાનમાં આપ્યો હતો….

કોરોનાવાઈરસને લઈ ચોંકાવનારો ખુલાસો..વાંરવાર શૌચલાય જવું પડે તો તમને હોઈ શકે છે કોરોના

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી અત્યાર સુધીમાં એક લાખથી પણ વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, શરૂઆતમાં કોરોના વાયરસની બીમારીના લક્ષણો વિશેની માહિતી સમગ્ર વિશ્વને WHOએ આપી હતી પણ જેમ જેમ આ બીમારી વિશ્વમાં ફેલાઈ રહી છે તેમ તેમ…

આ તે કેવી બીમારી…કોરોનાથી સાજા થયેલા ભૂલકાઓ માતાનો ચહેરો જોવા તરસી રહ્યાં છે!

ચંદીગઢઃ સમગ્ર દેશમાં જ્યારે કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાના દર્દીનો કુલ આંક 12,000થી પણ વધુ છે અને 400થી વધુ લોકોએ તો આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. જોકે ડોકટરોનું કહેવું એવું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી…

ભારતના આ શહેરમાં ડોક્ટર્સ આ દવાઓથી કોરોનાના દર્દીઓને કરી રહ્યાં છે જલ્દીથી સાજા

લખનઉઃ વૈશ્વિક રોગચાળા માટે કોરોના વાયરસ હજી સુધી અસરકારક દવા બની નથી, પરંતુ મેરઠમાં કોરોના ચેપગ્રસ્ત નવ દર્દીઓ સ્વસ્થ થતાં જ આરોગ્ય વિભાગની સાથે સાથે લોકોમાં પણ આશા જાગી છે. મેરઠ વિશે વાત કરીએ તો, અત્યાર સુધીમાં કુલ કોરોના ચેપનો…

આ વ્યક્તિએ કર્યું એવું કામ કે મુંબઈમાં લૉકડાઉન હોવા છતાંય હજારોની સંખ્યા ભેગા થયા લોકો

મુંબઈઃ લોકડાઉન પછી મુંબઈના બાંદ્રા રેલ્વે સ્ટેશનની સામે એક અફવાને કારણે હજારો માણસોની ભીડ એકત્ર થઇ હતી. અફવા ફેલાવનારને પોલીસે કસ્ટડીમાં લીધો છે, આરોપીનું નામ વિનય દુબે છે. મળતી માહિતી મુજબ આ વ્યક્તિની ધરપકડ મંગળવારે (14 એપ્રિલ) રાત્રે નવી મુંબઈના…

આ નર્સ જે કરી રહી છે, તે જોઈને તમે પણ બોલી ઉઠશો કે વાહ, કોઈ આવું પણ કરી શકે!

રાયપુરઃ આખા દેશ માં જ્યારે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ વધી ગયું છે, ત્યારે ફરી એક વખત ડોક્ટર અને નર્સ પૃથ્વી ઉપર ભગવાન ની ભૂમિકા ભજવી રહ્યા હોય તેમ ઉભરીને આવ્યા છે. આવો જ એક હૃદયને સ્પર્શી જાય એવો કિસ્સો છત્તીસગઢમાં…

You cannot copy content of this page